Abtak Media Google News

લાઠી  શહેર માં સમસ્ત ભાડેરૂ ભાઈઓ આયોજિત ત્રિદિવસીય ધમોત્સવ ની ભવ્ય શોભાયાત્રા હર્ષોઉલ્લાસ સાથે શહેર ના મુખ્ય માર્ગો પર ફરી દરેક સમાજ દ્વારા આઈ પંથ ધર્મ ગુરુ દીવાન માધવસિંહજી નું ભવ્ય બહુમાન  કરવામાં આવ્યું હતુ આઈ માતાજી પંથ ના ધર્મગુરૂ દીવાન માધવસિંહજી છોટે દીવાન લખમણસિંહજી એવમ જતી શ્રી પ્રેમાબાબા  સહ પરિવાર  પ્રતિષ્ઠા પ્રસંગે પધારતા સમસ્ત ભાડેરૂ ભાઈ ઓ માં આનંદો આઈ પંથ ના ધર્મગુરૂ દીવાન  માધવસિંહજી અને છોટે દીવાન લખમણસિંહજી સહિત ધર્મ પુરુષો નું ઉષ્મા ભર્યું સ્વાગત ભવ્ય સામૈયા થી કરાયું પાંચ હજાર થી વધુ ની જન મેદની ગદગદિત કરતી ગરિમા સાથે ધર્મગુરુ ઓ ને સત્કારતા ભાડેરૂ ભાઈ ઓ માં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.

Img 20181211 Wa0018

લાઠી સમસ્ત ભાડેરૂ ભાઈ ઓ દ્વારા દીવાન સાહેબ ને સત્કારવા શોભાયાત્રા સત્કાર ધર્મસભા દિવ્ય પ્રવચન ઉપદેશ મંદિર પ્રતિષ્ઠા ભજન ભોજન સંતવાણી  સહિત  અનેક વિધ ત્રિદિવસીય ધર્મોત્સવ માં ખૂબ મોટી સંખ્યા માં શ્રી આઈ માતાજી પંથ ના અનુયાયી ઓ ની ઉપસ્થિતિ જોવા મળી હતી ધર્મગુરુ દીવાન  માધવસિંહજી નું મનનીય પ્રવચન રાષ્ટ્રીય મૂળ પ્રવાહ એકતા ની હિમાયત વ્યસન કુરિવાજો અંગે માર્મિક ટકોર કરાય હતી

લાઠી શહેર માં ભાડેરૂ ભાઈ ઓ આયોજિત ત્રીદિવસીય ધમોત્સવ માં  આઈ પંથ ના ધર્મગુરૂ માધવસિંહજી નીશોભાયાત્રા નું દરેક સમાજ દ્વારા સ્વાગત સામાજિક સંવાદિતા ના દર્શન કરાવતું બહુમાન  માધવસિંહજી નું મનનીય વક્તવ્ય એકબનો નેક બનો નો સંદેશ સાત્વિક આહાર જ વિચાર પ્રદાન કરે છે વ્યસન મુક્તિ ની હિમાયત સાથેશિક્ષિત બનો નો સંદેશ આપ્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.