Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા 108ના કર્મચારીઓને સન્માનીત કરાયા
Gujarat News

જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા 108ના કર્મચારીઓને સન્માનીત કરાયા

By Abtak Media18/08/20231 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

યુવાહૃદય સમ્રાટ આચાર્ય દેવ શ્રીમદ વિજય  હેમરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને વર્તમાન રાહબર  રાજ પ્રતિબોધક શ્રીમદ વિજય રત્નસુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદથી જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા ની 350 થી વધુ શાખાઓ ભારતભર અને વિદેશમાં કાર્યરત છે.  દિવસે જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયાની રાજકોટ શાખા દ્વારા “માં “એક્ટિવિટી અનુસંધાને ઈમરજન્સી સેવામાં સતત કાર્યરત રહેતા એમ્બ્યુલન્સ 108 ના કર્મચારીઓનો સન્માન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

જેના અનુસંધાને રાજકોટ સિટીના ઇન્ચાર્જ શ્રી અક્ષય ભાઈ પંચાલ અને રાજકોટ ગ્રામ્યના ઇન્ચાર્જ  જયસિંહભાઈ ઝાલા અને તેની સમગ્ર ટીમ કે જેઓ દિવસ રાત જોયા વગર સતત 24/7 લોકોના સ્વાસ્થ્ય માટે કાર્યરત હોય છે, તેમને જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયાનું સન્માન સર્ટિફિકેટ  આપી  અને મોઢું મીઠું કરાવી તેમના કાર્યની નોંધ લેવામાં આવી. આ કાર્યમાં વિરેન્દ્રભાઈ સંઘવી, કમલભાઈ શાહ ,વીતરાગભાઈ શાહ, હિમાંશુભાઈ ,પ્રિયાંશભાઈ  શાહ  વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી  હતી.

ALSO READ  ખેડા: ઠાસરા ગામે શિવજીની શોભાયાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કરતાં તંગદીલી
108 Ambulance appreciation jain jain alert group
Share. Facebook Twitter WhatsApp
Previous Article182 વિધાનસભા વિસ્તારમાંથી આવેલા માટીના કળશને દિલ્હી મોકલાશે: સી.આર.પાટીલ
Next Article શ્રાવણ માસના પ્રારંભે
Abtak Media

    Related Posts

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    21/09/2023

    ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

    21/09/2023

    રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

    21/09/2023
    Add A Comment

    Comments are closed.

    Top Posts

    સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

    21/09/2023

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    21/09/2023

    ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

    21/09/2023

    રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

    21/09/2023

    પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

    21/09/2023
    Stay In Touch
    • Facebook
    • YouTube
    • WhatsApp
    • Twitter
    • Instagram
    Most Popular

    રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

    03/06/2021

    ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

    19/06/2021

    ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

    08/11/2017
    Our Picks

    સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

    જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

    ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

    Advertisement
    © 2023 Abtak Media. Designed by Black Hole Studio.
    • About us
    • Privacy Policy
    • Abtak Epaper
    • Live TV

    Type above and press Enter to search. Press Esc to cancel.