Abtak Media Google News

પંચનાથ હોસ્પિટલ બની રહી હોવાથી આ સ્થળે આવેલા ૧૪૦ વર્ષના કૂવાને યોગ્ય સમારકામ કરીને રિસ્ટોર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કૂવામાં પાણી હોવાથી તેનો ઉપયોગ થઇ શકે તે માટે આ સમારકામ કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.