પાકિસ્તાન તરફથી બીજી વખત યુદ્ધનો ભંગ કરવામાં આવ્યો હતો જેમાં ૨ નાગરિકોના મોત નીપજ્ય હતા. ૨૪ કલામ્કમાં બીજી વખત યુદ્ધનો ભંગ કરતા પાકિસ્તાને ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સરહદપર જમ્મુના આરએસપુરા, અરનિયા, રામગઢ, હીરાનગર સેકટરમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તાફથી વહેલી સવારે કરાયેલા આ ફાઈરીંગમાં ૭ લોકો ઘવાયા હતા અને ૨ નાગરિકોના મોત નીપજ્ય હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક