Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

 જામનગર : ધ્રોલ નગરપાલીકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અંગે તંત્ર દ્વારા અપાઈ નોટિસ

જામનગર : આવાસના ફ્લેટ ધારકોને નવા ફ્લેટ મળવાની પ્રથમ બેઠક યોજાઇ

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    હવે તામિલનાડુમાં ભાજપે એકલા હાથે લડવું પડશે !

    26/09/2023

    કોંગ્રેસના આઠ સિનિયર નેતાઓને લોકસભાની 26 બેઠકોેની જવાબદારી

    25/09/2023

    આમ આદમી પાર્ટીનો સાથ છોડી યુવા સમિતિએ કોંગ્રેસનો પંજો પકડ્યો

    23/09/2023

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મંગળવારે સાંજે ગુજરાતમાં આવશે

    23/09/2023

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»છત્તીસગઢના છગમાં ગ્રાન્ટના અભાવે મનરેગામાં 80 ટકાનો કાપ: ગ્રામ્ય શ્રમિકોની રોજી જોખમમાં
National

છત્તીસગઢના છગમાં ગ્રાન્ટના અભાવે મનરેગામાં 80 ટકાનો કાપ: ગ્રામ્ય શ્રમિકોની રોજી જોખમમાં

By ABTAK MEDIA13/10/20222 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

દેશના વિવિધ રાજ્યોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરો અને શ્રમિકોને રોજગાર ગેરંટી માટે રામબાણ બની રહેલી મનરેગા યોજના ની ગ્રાન્ટમાં છત્તીસગઢ સરકારે કાપ મુકતા ખેડૂત સંગઠનો માં ભારે વિરોધ ઉઠવા પામ્યો છે,

રાયપુરમાં અખિલ ભારતીય કિસાન સભા દ્વારા આયોજિત છત્તીસગઢ ના મહાસંમેલનમાં પ્રમુખ સંજય ભરાત અનેઋષિ ગુપ્તા એ મનરેગામા ગ્રાન્ટ કાપ નો મુદ્દો ઉઠાવ્યો હતો કે છત્તીસગઢમાં ચાલુ વર્ષે છ મહિનામાં ગ્રાન્ટના અભાવે મનરેગામાં માત્ર 20% ને જ રોજગારી આપવામાં આવી છે ગયા વર્ષે 11.5 કરોડ માનવ દિવસ રોજગારીનું સર્જન કરવામાં આવ્યું હતું અને 32 લાખ ગ્રામીણ મજૂરોને કામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2020 માં 18.41 કરોડ માનવ દિવસ રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે.

મનરેગા ની સરકારી કામગીરીની ગતિ જોતા હવે આ લક્ષ્ય અંગે વિચારવું પણ મુશ્કેલ બની ગયું છે તેમણે જણાવ્યું હતું કે મનરેગા બજેટમાં મોટાપાયે કાપ મૂકવાના કારણે આવું થયું છે કોંગ્રેસ સરકાર દ્વારા માત્ર ને માત્ર નિવેદનો કરવામાં આવે છે કેમ કે ગયા વર્ષે જેટલી રોજગારી ઉત્પન્ન કરવામાં આવી હતી તે પૂરતું આ વખતે ફંડ આપવામાં આવ્યું નથી કિસાન સભા ના નેતાઓએ જણાવ્યું હતું કે મનરેગા જ એકમાત્ર એવી યોજના છે.

જે ગ્રામ્ય વિસ્તારમાં મજૂરો ને ભૂખમરાથી બચાવવા માટે મદદરૂપ થાય છે મનરેગા યોજના અંતર્ગત મજૂરોને સામૂહિક શ્રમની શક્તિ પણ વધી છે અને રોજગારીના દર્પણ વધ્યા છે પરંતુ મનરેગામાં જ ગ્રાન્ટ માં કાપ મૂકવાથી ગ્રામીણ મજૂરો ની પરિસ્થિતિ વધારે કફોડી બની રહી છે.

Chhattisgarh featured Grant gujarat MGNREGA rural workers
Share. Facebook Twitter WhatsApp
Previous Articleરાજકોટ 19મીએ પીએમ માત્ર 2 કલાક રોકાશે, રેસકોર્સની સભામાં દોઢ લાખ લોકો એકત્ર થશે
Next Article રાજકોટ: પરીક્ષા પઘ્ધતિને વધુ કડક બનાવવા NSUIની માંગણી
ABTAK MEDIA
  • Website

Related Posts

 જામનગર : ધ્રોલ નગરપાલીકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અંગે તંત્ર દ્વારા અપાઈ નોટિસ

27/09/2023

જામનગર : આવાસના ફ્લેટ ધારકોને નવા ફ્લેટ મળવાની પ્રથમ બેઠક યોજાઇ

27/09/2023

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

27/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

 જામનગર : ધ્રોલ નગરપાલીકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અંગે તંત્ર દ્વારા અપાઈ નોટિસ

27/09/2023

જામનગર : આવાસના ફ્લેટ ધારકોને નવા ફ્લેટ મળવાની પ્રથમ બેઠક યોજાઇ

27/09/2023

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

27/09/2023

શાહરુખ ખાન બોક્સ ઓફિસ ની સફળતા માટે માસ્ટર પ્લાન લઈને આવ્યો.

27/09/2023

જામનગર : ક્રેન દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત

27/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

 જામનગર : ધ્રોલ નગરપાલીકા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અંગે તંત્ર દ્વારા અપાઈ નોટિસ

જામનગર : આવાસના ફ્લેટ ધારકોને નવા ફ્લેટ મળવાની પ્રથમ બેઠક યોજાઇ

જામનગર :ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા દબાણકર્તાએ પીધી ફિનાઇલ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.