Abtak Media Google News

મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ તૂટી પડતા મોરબીની સસ્પેન્સ બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

જેમાં

1.રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર

2. કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર

3. ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ

૪. સંદીપ વસાવા,સચિવશ્રી માર્ગ અને મકાન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.