સંધ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ સભાનો દોર શરુ થઇ ગયો છે. ૧૯ જાન્યુ.એ વડાપ્રધાન દાદરાનગર હવેલી આવી રહ્યા છે. આ પ્રસંગે ઘ્યાનમાં રાખી ૧૧ જાન્યુ.એ સવારે ૧૧.૩૦ વાગ્યે ગ્રામ્ય પંચાયત સામરવરણીના સભાખંડમાં જીલ્લા પંચાયતના તમામ ચુઁટાયેલા પ્રતિનિધિનો સરપંચ, સભ્યો તેમજ તમામ અધિકારીઓ સાથે જીલ્લા પંચાયતના પ્રમુખના નેતૃત્વમાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રધાનમંત્રીની મુલાકાત સફળતાપૂર્વક થાય તે માટે જીલ્લા પ્રમુખ ઉપપ્રમુખ તેમજ અધિકારીઓ ખડેપગે છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા