શહેરના મોચી બજાર કોર્ટ બિલ્ડીંગ સ્થિત બાર એસોસીએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજી જમ્મુ–કાશ્મીરના પુલવામા આતંકવાદી દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી ભારત જિંદાબાદ, ભારત માતા કી જય, વંદે માતરમ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વકીલોએ વિરોધ વ્યકત કર્યો હતો. આ તકે બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સિઘ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી અમિત ભગત, ક્રિમીનલ બારના પ્રમુખ તુષાર બસલાણી, સંજય પંડયા અને રોહિત ધીયા સહિત બહોળી સંખ્યામાં એડવોકેટ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના પોસ્ટર લાગ્યા
- વારસાગત ટેક્સ બાબતે જવાબ આપતા સી આર પાટિલે શું કહ્યું ?
- એવા અનોખા જીવ જેના શરીરમાં હાડકાં જ નથી
- વડાપ્રધાન વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર યુવાન ઝડપાયો
- ખાંભામાં હત્યા : પહેલી જ વાર પરિચયમાં આવેલા શખ્સ સાથે નક્કી કરેલી મહેફિલ ‘અંતિમ’ બની ગઈ
- ચોટીલાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર 4 હજારથી વધુ માલધારીઓની હિજરત
- નવસારી બેઠક પર સૌથી વધુ 22,23, 550 અને ભરૂચ બેઠક પર સૌથી ઓછા 17,23,353 મતદારો
- સુરત : ઇકો સેલ પોલીસે કરોડોની છેતરપિંડી કરનારની કરી ધરપકડ