Abtak Media Google News

અમારે મન આ જ પાચમનો મેળો આપવાનો આનંદ હંમેશા અદભુત અહેસાસ કરાવે છે. મહામારીની સાથે આથિંક મંદીના સમયમાં તહેવારોમાં ઘણા પરિવારને ફરસાણ કે મીઠાઇ લેવી પરવડે તેવું નથી તેવા સમયે ડિવાઇન ફીલ ઝુંપડે ઝુંપડે જઇ ને તે પરિવાર અને તેમના બાળકોને ફરસાણ અને મીઠાઇઓ આપી નાનકડી ખુશી આપવાનો પ્રયાસ કરી સાચા અર્થમાં જન્માષ્ટમી ના પર્વે કૃષ્ણ ના વિચારોને સાર્થકનો પ્રયાસ કર્યો ભગવાન કૃષ્ણે આખી જિંદગી જે કઇ મળ્યું તે બધું જ કોઇક ને આપી દીધું  છે કંઇક આપીને ઉજવાઇ તે જ સાચી ઉજવણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.