રક્ષાબંધને ભાઇને રાખડી બાંધવાના શુભ મુર્હુતો આ પ્રમાણે છે. ચોઘડીયા પ્રમાણે દિવસના શુભ મુર્હુતોમાં સવારે ૬.૨૫ થી ૮.૦૨, સુધી શુભ, ૧૧.૧૫ થી ૧૨.૫૧ સુધી ચલ, બપોરે ૧૨.૫૧ થી ૨.૨૮ સુધી લાભ, ૨.૨૮ થી ૪.૦૪ સુધી અમૃત તથા સાંજે ૫.૪૧ થી ૭.૧૭ સુધી શુભ અને રાત્રીના ચોઘડીયામાં રાત્રે ૭.૧૭ થી ૮.૪૧ સુધી અમૃત, અને ૯.૪૧ થી ૧૦.૦૪ ચલનું મંગલ મુહુર્ત છે. જો કે રાખડી બાંધવાનું સ્વભિજીત મુહુર્ત બપોરે ૧૨.૨૬ થી ૧.૧૭ સુધીનું છે તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક