Abtak Media Google News

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ પ્રશાસનની ટીમ સાથે દાનહના વિવધ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

Whatsapp Image 2020 04 16 At 7.25.22 Pm 1

જેમાં ગાયત્રી મંદિર મેદાનમાં સીફ્ટ કરવામાં આવેલ શાકભાજી માર્કેટનું નિરીક્ષણ કરતા રૂબરૂ શાકભાજી વિક્રેતા સાથે વાત કરી હતી આ અવસર પર પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે દાનહ સમાહર્તા સંદીપ કુમાર સિંહ, દાનહ – દમણ – દીવ ઇન્ચાર્જ ડીઆઈજીપી વિક્રમજીત સિંહ, દાનહ એસપી શરદ ભાસ્કર દરાડે, સેલવાસ આરડીસી અપૂર્વ શર્મા, સેલવાસ નગર પાલિકા મુખ્ય અધિકારી મોહિત મિશ્રા સહીત બીજા પ્રશાસનિક અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.