Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»અમરેલી તબીબનો પ્રકૃતિ પ્રેમ, બે એકર જમીનમાં 800 વૃક્ષોનું ’મિયાવાંકી જંગલ’ બનાવ્યું !!
Gujarat News

અમરેલી તબીબનો પ્રકૃતિ પ્રેમ, બે એકર જમીનમાં 800 વૃક્ષોનું ’મિયાવાંકી જંગલ’ બનાવ્યું !!

By ABTAK MEDIA10/01/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

અમરેલીના જાળિયા ગામે ડો.હિમાંશુ કિલાવતે પ્રકૃતિના જતન માટે જુદી-જુદી 250 પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળી ક્રાંતિમાં અનોખું યોગદાન આપ્યું

દિનપ્રતિદિન વધી રહેલા ઉષ્ણતામાન અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિને પહોંચી વળવા માટે નિષ્ણાતોએ વૃક્ષારોપણને એક મજબૂત ઉપાય તરીકે ગણાવ્યો છે. વૃક્ષોનું વાવેતર વધશે એમ એમ હરિત કવચ વધશે અને પૃથ્વીના તાપમાનમાં ઘટાડો થઈ શકશે. પૃથ્વીને હરિયાળી બનાવવા માટે દેશ સહિત રાજ્યમાં મોટાપાયે હરિત ક્રાંતિનું અભિયાન પુરજોશમાં શરૂ છે.  હરિત ક્રાંતિના આ અભિયાનમાં અમરેલીના એક તબીબે અનોખું યોગદાન આપ્યું છે. અમરેલી નજીક આવેલા જાળિયા ગામે તબીબ તરીકે સેવા આપતા ડો. હિમાંશુ કિલાવતે પ્રકૃતિના જતન માટે એક ’મિયાવાંકી જંગલ’ તૈયાર કર્યુ છે.

લગભગ બે એકર જમીનમાં 800 વૃક્ષોને મિયાવાંકી પદ્ધતિ દ્વારા ઉછેરવામાં આવ્યા છે. જાણીને નવાઈ લાગે પરંતુ આ 800 વૃક્ષોમાં કુલ 250 વૃક્ષો અલગ અલગ પ્રજાતિના છે. ડો. હિમાંશુ કિલાવતએ આ ભગીરથ કાર્ય છેલ્લા દોઢ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં જ કર્યુ છે. હજુ આ પૈકીના કેટલાક છોડ ઉછરી રહ્યા છે જ્યારે કેટલાક ઘેઘુર વૃક્ષ બની ગયા છે. જો કે,  આ વિચારબીજ પાછળ કોરોના મહામારી સમયે ઉદભવેલી ઓક્સિજનની સ્થિતિ પણ જવાબદાર છે.

આ ’મિયાવાંકી જંગલ’માં વૃક્ષોની વૈવિધ્યતા એટલી બધી છે કે ઠંડા પ્રદેશના કેટલાક છોડ સફળતા પૂર્વક ઉછરી શક્યા નથી. જેમ કે, સફરજન, આવાં અનેક છોડ જમીનની વિષમતા અને વાતાવરણની વિષમતાના કારણે નિષ્ફળ ગયા છે, છતાં તેઓ ફરીવાર આવાં છોડનું વાવેતર કરી અને તેને ઉછેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મિયાવાંકી જંગલમાં કેટલાક લુપ્ત થતાં જતાં વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. ચંદન, સીસમ, સાગ, ખીજડો, એલચી, જાયફળ, સેતુર, અશ્વગંધા, અમેરિકન લીમડો, ફણસ, અર્જુન, સફરજન, રૂદ્રાક્ષ, હિંગ, ગુંદ, વાંસ, રબર, સતાવરી, અપરાજિતા. ખેર, એલચી જેવી અનેક જુદી જુદી પ્રજાતિના છોડ વાવીને ’મિયાવાંકી જંગલ’તૈયાર કરવામાં આવ્યું છે.  આ મિયાવાંકી જંગલમાં પ્રકૃતિ સાથે પાણીના જતનનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.

ALSO READ  અંબાજી ખાતે નવરાત્રી પર્વમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રણ દિવસનો દિવ્ય દરબાર

મિયાવાંકી પદ્ધતિના જનક જાપાનના વનસ્પતિશાસ્ત્રી અકિરા મિયાવાંકી છે. તેમણે જંગલોના જતન માટે મિયાવાંકી પદ્ધતિ દ્વારા એટલે કે ગીચોગીચ વૃક્ષો વાવવાની હિમાયત કરી હતી. અમરેલીના જાળિયામાં આવેલું આ ’મિયાવાંકી જંગલ’ડો.હિમાંશુના મતે જિલ્લાનું એક માત્ર ’મિયાવાંકી વન’ છે. તેમના આ જંગલની વન વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ જંગલ જ્યારે ઘેઘૂર બનશે ત્યારે અન્ય લોકો પણ આ પ્રકારની પ્રેરણા લઈ અને પ્રકૃતિ-પર્યાવરણ જતનનો સંકલ્પ લઈ જળવાયુ પરિવર્તનમાં મોટાપાયે થઈ રહેલી ઉથલપાથલને કાબૂમાં રાખવા યોગદાન આપી શકે છે…

Amareli featured gujarat MiyavankiForest SaurashtraNews Trees
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઆફ્રિકા ખંડમાં ભારતીય સંસ્કૃતિના દિપસ્તંભ સમાન B.A.P.S.ના 25 કરતાં વધુ મંદિરો
Next Article મકર રાશિમાં સૂર્ય પ્રવેશવાથી મકર સંક્રાંતિ કહેવાય છે
ABTAK MEDIA
  • Website

Related Posts

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

22/09/2023

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

22/09/2023

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

22/09/2023

સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો

22/09/2023

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

ઓલિમ્પિકની ટિકિટ કાપનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ

શરીર માટે લાભદાયી છે લેમન ગ્રાસ

ISRO આજે વિક્રમ અને પ્રજ્ઞાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરશે

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.