દામનગર ના દહીંથરા અલખધણી ગૌશાળા ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ ની મુલાકાતે દાતા પરિવાર ઓશિયા જેમ્સ ના પ્રકાશભાઈ ગાંધી નવી પશુ એમ્બ્યુલન્સ અદ્યતન સુવિધા ની વૃદ્ધિ કરતા દાતા નું ટ્રસ્ટી ઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.દહીંથરા ગૌશાળા દ્વારા પાંચો ઉપર અબોલ જીવો ની સેવા લાલન પાલન કરવા તમામ સુવિધા ઓ નિર્માણ સંકુલો નિહાળ્યા ધાનેરા ના વતની હાલ મુંબઈ ડાયમંડ કીંગ ઓશિયા જેમ્સ ના પ્રકાશભાઈ ગાંધી પરિવાર દ્વારા નિરણ ગોડાઉન પશુહોસ્પિટલ પશુ એમ્બ્યુલન્સ અવેડા ચબૂતરા તબીબો કર્મચારી દ્વારા બીમાર ગાયો ની સેવા જોઈ સર્વ ગૌસેવકો ની સરાહના કરી હતી જ્યારે જ્યારે જે કોઈ સુવિધા ની જરૂર પડે એટલે ઉદારહાથે સખાવત કરતા દાતા પરિવાર દ્વારા સી સી ટીવી કેમેરા થી આખું સંકુલ સુરક્ષિત કરવી લેવા ટ્રસ્ટી ઓ ને ચૂસના આપી હતી દર ત્રણ માસે મુલાકાત કરતા પ્રકાશભાઈ ગાંધી નું બહુમાન સુરેશભાઈ ગાંગડીયા હરજીભાઈ નારોલા માધવજીભાઈ સુતરિયા શ્રેણિકભાઈ ડગલી સહિત ના અગ્રણી ઓ દ્વારા કરાયેલ સનાતન ધૂન મંડળ સૂર્યમુખી ધૂનમંડળ સહિત ના સ્વંયમ સેવકો સહિત ગૌસેવકો ની વિશાળ હાજરી માં દાતા પરિવાર નું સન્માન કરાયેલ
Trending
- શું તમે આ સુંદર જીવને જોયું છે?
- કાળઝાળ ગરમીમાં ટાઢક આપતા ‘તકમરિયાં’
- ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા “આંબલ વાળું” શ્રેષ્ઠ ઉપાય
- હનુમાન જયંતિ પર આ વસ્તુઓ ઘરે લાવો, બજરંગબલી થશે ખૂબ જ ખુશ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ