Author: Yash Sengra

શ્રીમદ્દ ભાગવદ ગીતાનો વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે કરાવાશે: વિધાનસભામાં ઠરાવ સર્વાનુમતે પસાર રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં આગામી સત્રથી ભગવદગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આપી લીલી ઝંડી: 1400 રામભકતો રામલલ્લાના દર્શન કરશે Ahemdabad News અમદાવાદથી અયોઘ્યા સુધીની ‘આસ્થા’ સ્પેશ્યલ ટ્રેનને લીલીઝંડી આપી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે શુભ પ્રસ્થાન…

બે વર્ષમાં 10 હજાર કરોડની માતબર ફાળવણી છતાં રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો દેશ માટે વિકાસ મોડેલ ગણાતા ગુજરાત રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક…

ગુજરાતની રાજયસભાની ચારેય બેઠકો ભાજપના ફાળે જશે આગામી એપ્રિલ માસમાં ખાલી પડનારી ગુજરાતની રાજયસભાની ચાર બેઠકો માટે આગામી ર7મી ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાવાની છે. આજે રાજય…

રઘુવંશી સમાજ દ્વારા ઠેર-ઠેર આવેદન પત્ર અપાયા: ફતેસિંહ વિરપુર આવી બાપાના ચરણોમાં માફી માંગે તેવી માંગ કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે સંત શિરોમણી જલારામ બાપા વિશે…

પીછે પડ ગયા ઇન્કમટેક્સમ!!! 30 થી વધુ સ્થળો પર તપાસનો ધમધમાટ : ઉપરા ઉપરી રેઇડ પડતા ઉદ્યોગ જગતમાં ફફડાટ, રાજકોટ સહિત અન્ય શહેરોના 250 જેટલા અધિકારીઓ…

16મી સદીના નાસ્ત્રેદમસની વધુ એક આગાહી સાચી પડશે ? કિંગ ચાર્લ્સ ત્રીજાનો નાનો પુત્ર હેરી કેલિફોર્નિયામાં તેની પત્ની સાથે રહે છે બ્રિટનનારાજા કિંગ ચાલ્ર્સને કેન્સર થઈ…

જેન્ટલમેનની રમત બની ‘પ્રોફેશનલ ’ ? સિલેકટર અજીત અગરકર આજે કોહલીને ફોન કરે તેવી શક્યતા : કે.એલ. રાહુલ અને જાડેજાની વાપસી ટીમને ફાયદો કરાવશે હાલ ઇંગ્લેન્ડ…

બૂંદેલ ખંડમાં 450 વર્ષથી ‘રામ દરબાર’ માન્યતા અનુસાર ભગવાન શ્રી રામ અહીં દિવસ દરમિયાન રાજાએ તરીકે શાસન કરે છે અને રાત્રે અયોઘ્યા પરત ફરે છે અયોધ્યા…

માનવરહિત દેખરેખ અને પેટ્રોલિંગ દ્વારા જોખમોનો જવાબ આપવાની ભારતની ક્ષમતાને વધારશે ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સીએ સત્તાવાર રીતે જાહેરાત કરી કે રાજ્ય વિભાગે ભારત સરકારને 4 બિલિયન…