- વાંકાનેરનાં દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણમાં સગી દિકરીને મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ
- ગોપાલ નમકીન અને જ્યોતિ સીએનસી સહિતની કંપનીઓના ‘લોક’ થયેલ શેરો આગામી 3 મહિનામાં બજારમાં ઠાલવાશે
- કોંગ્રેસને પડ્યા ઉપર પાટુ : ઇન્કમટેક્સે રૂ.1700 કરોડની ટેક્સની નોટિસ ફટકારી
- રાજકારણી કમ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું મોત : ઉત્તરપ્રદેશમાં કલમ 144 લાગુ
- હાઉસિંગ સોસાયટીના મકાનોની ટ્રાન્સફર ફી રૂ.50 હજારની મર્યાદામાં રખાય તેવી સંભાવના
- ઉનાળામાં રાગી ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
- મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી : ધડાધડ 15 મિલકતો જપ્ત
- સાબરકાંઠામાં ભાજપનો ડખ્ખો જામ્યો: તમામ બેઠકો તાકિદે રદ
Author: Yash Sengra
માનવીની સલામતીની ખેવના રાખી રસી ઉતાવળે બનાવી પણ પશુઓની ચિંતા કરવામાં ક્યાક થાય છે ચૂક કોરોનામાં સંપડાયેલ માનવીઓ માટે તાબડતોડ રસી બનાવવામાં આવી હવે સમગ્ર વિશ્ર્વમાં…
પહેલા કરતા આજના યુગની સગર્ભા મહિલાઓ ઓછી કાળજી લે છે: શિશુની સંવેદનાનો વિકાસ શરૂ થાય પછી તે ગર્ભાશયમાં હેડકી અને બગાસા પણ ખાઇ શકે આજના યુગમાં…
હાલ ગણેશઉત્સવ નજીક છે. લોકો ગણેશઉત્સવ મનાવવા થનગની રહ્યા છે. જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં માટીના કારીગરો ગણપતિજીની મૂર્તિ બનાવવામાં વ્યસ્ત થયા છે. જામનગરમાં ગુલાબનગરમાં છેલ્લા 10…
મેષ રાશિફળ (Aries): સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હવામાનમાં ફેરફાર તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સુખદ રહેવાનો છે. ઉતાવળ કરવાનું ટાળો. પરિવાર સાથે આનંદમય…
બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોરઠના મહેમાન બનવાના છે. એક્ટિંગના બેતાજ બાદશાહ કે જેઓ આજે પણ ફિલ્મમાં એ જ ઉર્જા સાથે કામ કરે છે તેઓ ગુજરાતના પ્રવાસે…
અરવલ્લીની પ્રાચીનતમ ગિરીમાળામાં આવેલો ઈડરીયો ગઢ અતિ સુંદર ઐતિહાસિક મહત્વ ધરાવતો ભૌગાલિક વિસ્તાર છે. આ ઈડરીયો ગઢ સપ્તાહથી પડી રહેલા અવિરત વરસાદી માહોલમાં તેની ટોચ સાથે…
ઝોન વાઇઝ ચલણ ભરવા સહિતના પ્રશ્ર્ને ભાજપ લીગલ સેલ દ્વારા કલેક્ટરને રજૂઆત રાજકોટ શહેરની જુની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં બનેલી ફેમેલી કોર્ટ, લોધીકા અને કોટડા સાંગાણી ખાતે…
સુપ્રિમે બેનામી ટ્રાન્ઝેક્શન્સ એક્ટ, 1988ની કલમ 3(2)ને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે બેનામી ટ્રાન્ઝેક્શનના મામલામાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે બેનામી ટ્રાન્ઝેક્શન્સ (પ્રોહિબિશન)…
દેણું કરીને ઘી પીવાય, પણ ક્યારે? આ પ્રશ્ન હવે અદાણીને લઈને જાહેર થયેલા અહેવાલને પગલે તેજ બન્યો છે. અદાણી જૂથ સૌથી ઝડપથી વિકસતા ઔદ્યોગિક જૂથો પૈકી…
જામનગર શહેરમાં આવતીકાલથી સ્થાનકવાસી જૈન સંઘ તેમજ દેરાવાસી જૈન સંઘના પર્યૂષણના મહાપર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પર્યુષણના મહાપર્વ પૂર્વે શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસરમાં રોશનીનો…
© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.