Author: ABTAK MEDIA

લોકડાઉન પુરૂ થવાં છતાં સ્થિતિ થાળે પડવાની નથી એમએસએમઇ ક્ષેત્રને બેઠું કરવા તત્કાલ પગલા ભરો: પ્રદેશ કોંગ્રેસની મુખ્યમંત્રીને રજુઆત જીઆઇડીસીના એકમો માટે પ હજાર કરોડનું રાહત…

શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઓનીકસ ગ્રુપ ઓફ કંપનીના ર૩૦ કર્મચારીઓએ પોતાના પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી  રાહત ફંડમાં અર્પણ કર્યો હતો. કર્મચારીઓ વતી…

સાબરકાંઠાના કાકેક્ટરના આદેશ અનુસાર બહારથી આવેલ લોકો ને હોમ ક્વોરન્ટાઈન કરવાના આદેશ આપવામાં આવ્યો  છે. ખેડબ્રમહા તાલુકામાં બહાર થી આવેલા ચોરી છુંપી માણસોને સરકારી કુમાર છત્રાલયમાં…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા થેરાપીને સફળતા મળ્યા બાદ રાજ્યમાં અમલી બનાવાશે: ટ્રાન્સફ્યુઝન માટે મેડિકલ તબીબોની ટીમને તાલીમ અપાશે કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલા દરદીના શરીરમાંના લોહીમાંનું…

નિવૃત પીએસઆઈ, એએસઆઈ અને બોલબાલા ટ્રસ્ટના કાર્યકર્તા જહેમત ઉઠાવી ગરીબોને બે સમય જમવાનું પહોંચાડી ગરીબોના ખરા અર્થમાં મદદગાર બન્યા કોરોનાની મહામારીએ સરકારને લોક ડાઉન કરવાની ફરજ…

શહેરમાં મહામારીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સોડીયમ હાઈપો ક્લોરાઈટ દવા તથા પાણીના મિશ્રણનો એકથી વધુ વખત છંટકાવ હાલ સમગ્ર વિશ્વમાં કોવીડ-૧૯ના કારણે મહામારી ફેલાયેલ છે. આ મહામારીને નાથવા…

૧૮મીએ ગાંધીજી સાથે ચર્ચા કરી, ૧૯મીએ સભા સંબોધી ડો. બાબા સાહેબ આંબેડકર ૧૮ એપ્રિલ ૧૯૩૯ના રોજ ‘રાજકોટ સત્યાગ્રહ’ માટે ગાંધીજી સાથે ચર્ચા કરવા રાજકોટ આવ્યા હતા.…