Author: Yash Sengra

ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો શ્ર્વાસ-દરરોજ આખો દિવસ અને રાત મનુષ્યને જીવંત રાખે છે; ફેફસાના કેન્સરની રોકથામ અને પ્રારંભીક તપાસ વિશે લોક જાગૃતિની જરૂર 1995થી નવેમ્બર માસ…

ગાંધીનગર સમાચાર રાજ્ય સરકાર દ્વારા વાજબી ભાવના દુકાનદારોને સપ્ટેમ્બર માસમાં મિનિમમ કમિશન પેટે રૂ. ૩.૫૩ કરોડથી વધુની રકમ ચૂકવાઇ . મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં NFSA કુટુંબોના…

કારમાં તોડફોડ કરી ચોરી કરતી ગેંગનો તરખાટ માલવિયા નગર પોલીસ વિસ્તારમાં પંચશીલ સોસાયટીમાં પણ એક કારનો કાચ તોડી ટોળકીએ ચોરીનો પ્રયાસ કર્યો પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી…

રાજકોટ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક પખવાડીયાથી ચલાવવામાં આવતું સ્વચ્છતા અભિયાન નાટક અને ફોટો સેશન વિશેષ કશું જ ન હોય તેવું લાગી રહ્યું છે. ન્યુસન્સ પોઇન્ટ અને…

દિવાળી હિંદુઓનો ભારતમાં ઉજવવામાં આવતા સૌથી મોટા તહેવારોમાંથી એક છે. દિવાળી પાછળનો હેતુ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવાનો અને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાનો છે,…

મહારાષ્ટ્રના મરાઠા આંદોલનની અસર હવે છેક ગુજરાતમાં પડી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની એસટી સેવા પર મરાઠા આંદોલનની અસર થઈ છે. ગુજરાતથી મહારાષ્ટ્ર જતી…

આજે 1લી નવેમ્બર વિશ્વ વિગન દિવસની ઉજવણી કરવામાં આવે છે,આજનો દિવસ વનસ્પતિ આધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને અપનાવવા માટે સમર્પિત છે.વિગન ડાયટ ફોલો કરતા લોકો પ્રાણીઓ…

અસલામતીની લાગણી વાળા ટૂંટિયું વાળીને સૂતા હોય છે, પોતાની નબળાઈઓ ન સ્વીકારનાર ઊંધા સૂતા હોય છે, મિત્રતા નિભાવનાર હાથ પર માથું રાખીને સૂતા હોય છે,  દ્રઢ…

ધર્મનગરી જુનાગઢ શહેર થી પાંચ કિલોમીટર દૂર આવેલા ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસ થી દેવ દિવાળી સુધી ભવનાથ થી ભવનાથ સુધીની ગિરનાર ફરતે 36 સળ…