કોરોના વાયરસ સામે હવે નિયમોનું કડક પણે પાલન અને ‘રસી’ જ રામબાણ ઈલાજ સમાન મનાઈ રહ્યું છે. હાલ 18 વર્ષથી વધુ વયનાં લોકોનું પણ રસીકરણ શરૂ થઈ ગયું છે. ત્યારે યુવાઓમાં ખાસ ઉત્સાહ છવાયેલો જોવા મળ્યો છે. રસી મેળવી કોરોના સામે સુરક્ષીત થવા યુવાઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જાગૃકતા અને સતકર્તાના પગલે ઈન્જેકશન, ઓકિસજનની લાઈન ઘટી છે. તો સામે રસીકરણની લાઈનો લાગી છે.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….