Abtak Media Google News

સુપ્રીમ કોર્ટનો અનાદર કરી બળજબરીથી જમીનમાં ઘુસી પોલીસની હાજરીમાં ખેડુતની હત્યામાં ૧૫ સામે ગુનો નોંધાર્યો’તો

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદ માં  ગરાસીપા ખેડૂતો પર કરાયેલા  હુમલામાં ઘવાયેલા ગરાસીયા  પ્રૌઢની હત્યાના ગુનામાં બે આપીએ સેશન્સ કોર્ટમાં  જામીન પર છુટવા કરેલી અરજી.  ફગાવી દેવામાં આવી છે વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા ૬ ગામે ગત તા. ૩૦ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીરાની હાજરીમાં છે ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી . જુથ દ્વારા તિક્ષા હથિયાર વડે . કરવામાં આવેલા હુમલામાં , લગધીરસિંહ નવુંભા જાડેજા નામના પ૭ વર્ષના ગરાસીયા  પ્રૌઢની હત્યા થઈ હતી. જ્યારે  અન્ય બે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા.

આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગન રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લક્ષમણ રાઠોડ, કાન્તાબેન રમેશ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથા, ભુપત નાથાભાઈ, રોનકનાથાભાઈ, પોપટ વશરામભાઈ, કે શુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી ૧૫ શખ્સોની ધરપકડ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે  હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિરછનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીરાની હાજરીમાં બનાવ બનેલ હતો. દરમિયાન જેલમાં રહેલા ખારોપીઓ પૈકી સંજય મગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, લક્ષમણ વાલજી રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંજય ભીખુ સોલંકી, ભુપત નાથા વાઢેર, રોનક નાથા વાઢેર વગેરે સાત આરોપીઓએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.પેશપલ પીપી અનિલભાઈ દેસાઈએ લેખિત મૌખિત ધારદાર દલીલો કરી હતી, જયારે મુળ – ફરિયાદીના એડવોકેટ લેખિત વાધાં રજૂ કર્યા હતા. આરોપી સંજય મગનને મૃતક લગધીરસિંહ પકડી રખ્યા હતા. અને રોનક નાથા,  ભુપત નાથા કાવતરામાં ભાગ મજવ્યો તો. જયારે અન્ય ૧ આરોપીઓએ ગંભીર હત્યારો વારે – સાહેદોને માર માર્યો હતો. જે  દલીલોનાં અંતે દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ અધિક સેશન્સ જજ  એ.વી. હિરપરાએ સાતે  આરોપીઓની જામીન અરજી નામંજુર કરતો હુકમ ર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે સ્પેશલ પી.પી. અનિલ દેસાઈ  અને મૂળ ફરિયાદીના એડવોકેટ રૂપરાજ સિંહ પરમાર અને મનીષભાઈ પાટડીયા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.