Abtak Media Google News

ગુજરાત પ્રદેશ  ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે  પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતા અને બક્ષીપંચ મોરચાના  પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડની વિશેષ ઉપસ્થિતિમાં  બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઈ હતી.

Img 20220809 Wa0428

જેમાં અલગ અલગ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી 13 થી 15 ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન  હાથ ધરવાનું હોય રાષ્ટ્રધ્વજનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ બેઠકમાં બનાસ ડેરીના ચેરમેન  શંકરભાઈ ચૌધરી, બક્ષીપંચ મોરચાના  મહામંત્રી મયંકભાઈ  નાયક, અને ડો. સનમભાઈ પટેલ સહિતના પ્રદેશના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.