Abtak Media Google News

ભારતીય પૌરાણીક શાસ્ત્રોમાં ઉલ્લેખ અને પરંપરા મુજબ અખાત્રીજથી અષાઢી બીજ સુધી દેવોનાં મંદિરોમાં ફૂલ શૃંગાર દર્શનનો સવિશેષ મહિમા હોય જેથી દ્વારકાના પૌરાણીક શિવાલય અને પ્રાકૃતિક સૌદર્ય ધરાવતા સમુદ્રની અંદર બિરાજતા ભડકેશ્ર્વર મહાદેવના મંદિરે અખાત્રીજના દિવસે સાંજે પાંચ વાગ્યાથી અલૌકિક ફૂલ શૃંગાર તથા સાંજે ૭ વાગ્યે મહાઆરતીનું દ્વારકાના હોટલ લોર્ડઝ દ્વારા આયોજન કરાયું હતુ જેનો દ્વારકાની ધર્મપ્રેમી જનતા તથા શિવભકતોને મોટી સંખ્યામાં આ દિવ્ય અવસરનાં દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.