ભારતીય પૌરાણીક શાસ્ત્રોમાં ઉલ્લેખ અને પરંપરા મુજબ અખાત્રીજથી અષાઢી બીજ સુધી દેવોનાં મંદિરોમાં ફૂલ શૃંગાર દર્શનનો સવિશેષ મહિમા હોય જેથી દ્વારકાના પૌરાણીક શિવાલય અને પ્રાકૃતિક સૌદર્ય ધરાવતા સમુદ્રની અંદર બિરાજતા ભડકેશ્ર્વર મહાદેવના મંદિરે અખાત્રીજના દિવસે સાંજે પાંચ વાગ્યાથી અલૌકિક ફૂલ શૃંગાર તથા સાંજે ૭ વાગ્યે મહાઆરતીનું દ્વારકાના હોટલ લોર્ડઝ દ્વારા આયોજન કરાયું હતુ જેનો દ્વારકાની ધર્મપ્રેમી જનતા તથા શિવભકતોને મોટી સંખ્યામાં આ દિવ્ય અવસરનાં દર્શન તથા આરતીનો લાભ લીધો હતો.
Trending
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’
- વિધાનસભા બાદ લોકસભામાં હવે રૂપાલા-ધાનાણી આમને સામને
- ઘરે જ બનાવો હેલ્ધી અને ટેસ્ટી બોર્નવીટા, જાણો તેની સરળ રેસીપી
- ઇઝરાયેલ ઈરાન વચ્ચેની તંગ દીલી વિશ્વ સમાજ માટે “ચિંતા” વિષય
- ઉનાળામાં વધુ તાપી જતાં મોબાઇલને ઠંડો રાખવા માટે આવું છે આ સાધન
- પ્રથમ તબક્કાના મતદાનમાં બપોર સુધી ધીંગુ મતદાન: ત્રિપુરામાં સૌથી વધુ 53 ટકા મતદાન