Abtak Media Google News

ભુજ શહેર ખાતે આવેલ સંસ્કૃત પાઠશાળા એ આજે સવારના સમયે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સંચાલિત અને યોગ શિબિર અને ફ્રી આર્યુવેદિક ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમ માં સંસ્કૃત પાઠશાળાના મોવડી મોહિની બેન જગદીશચંદ્ર છાયા નું અવસાન થતા ગાયત્રી મંત્ર તેમજ બે મિનિટ મૌન પડ્યા બાદ આ પ્રસંગ નું ઉદઘાટન લીલાધરભાઇ ભીંડે, બથાૅબેન પટેલ વૈદ પંચકર્મ વર્ગ-૧, વૈધ પાવન ગોર મેડિકલ ઓફિસર આયુર્વેદ વર્ગ ૨, સમીરભાઈ સોલંકી યોગ શિક્ષક, પૂજાબેન ગોર ફાર્માસિસ્ટ, દ્વારા કરવામાં આવ્યું હતું તો આ કેમ્પમાં આવનાર ને ઉકાળાનું વિતરણ કરાયું હતું.

જેમાં આ પ્રસંગે સંસ્કૃત પાઠશાળા હાટકેશ સેવા મંડળ ના વિભાકર અંતાણી, રમેશભાઈ વૈદ્ય, જયશ્રીબેન હાથી, ઇલાબેન છાયા, ઉર્મિલાબેન ઠક્કર, અનુપમ શુકલ, હંસાબેન વૈષ્ણવ જવનીકા બેન પાઠક, રેખાબેન વોરા, હેતલબેન સિંગ, આ આયુર્વેદિક કેમ્પ નો લાભ ૪૫થી ૫૦ વ્યક્તિઓ એ લીધો હોવાનું પ્રચારમંત્રી વારીસ પટણી દ્વારા જણાવાયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.