Abtak Media Google News

કમલેશ મિરાણી, ગોવિંદભાઈ પટેલ,  કિશોર  રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર સહીતના અગ્રણીઓએ સમુહઆર તીનો લાભ લીધો

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષા સી.આર . પાટીલના આદેશ અને પ્રદેશ અનુ.જાતિ મોર ચાના અધ્યક્ષા ડો. પ્રધ્યુમનભાઈ વાજાની સુચના મુજબ મે માસને સમર સતા ઉજવણી માસ તરીકે ઉજવવા માટે રાજયભર માં ભાજપ અનુ.જાતિ મોર ચા ધ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા  છે.

ત્યારે શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર  ભાજપ અનુ. જાતિ મોર ચા ધ્વારા સામાજિક સમર તા માસની ઉજવણી કર વામાં આવી ર હી છે,  તે અંતર્ગત અનુ.જાતિ મોર ચા ધ્વારા રામનાથ  મહાદેવ મંદીર  ખાતે પુજારી  શાંતીગીરીબાપુ સહીતના સંતો-મહંતોનું સન્માન, સંતો-મહંતોના સાનિધ્યમાં સમુહ મહાઆર તી  અને ધ્વજારોહણ સહીતના કાર્યક્રમો યોજાયા હતા.

આ તકે શહેર  ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર  ભાજપ મહામંત્રી કીશોર  રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર , જીતુભાઈ મહેતા, વિક્રમ પુજારા, પુજારી  શાંતીગીરી બાપુ, કાળુભાઈ ઓડ, ર મેશભાઈ પંડયા,સહીતના ઉપસ્થિત ર હયા હતા.

આ તકે શહેર  અનુ.જાતિ મોર ચાના પ્રભારી અને શહેર  ભાજપ ઉપપ્રમુખ મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પાર ઘી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં સંજય બગડા, દિનેશભાઈ સોલંકી, જયસુખ બારોટ,  સહીતના ઉપસ્થિત ર હયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.