Abtak Media Google News

સૌરાષ્ટ્ર માં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણ ની શ્રી ગોવર્ધનનાથજીની વૈષ્ણવ હવેલીમાં પુરુષોત્તમ માસ – અધિક માસ નિમિતે ઠોકરાજીને નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. ગંગા દશરા એટલેકે ગંગાજીના પૃથ્વી ઉપર અવતરણ ની તિથી ગંગા દશમી નિમિતે આ દર્શન યોજાયા હતા. મુખ્યજી ઘનશ્યામભાઈ જોશી એ ઠાકોરજીને નૌકા વિહાર કરાવ્યો હતો. મોટી સંખ્યામાં વૈષ્ણવોએ દર્શન નો લાભ લીધો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.