Browsing: Abtak Special

ભારત ધર્મ પ્રિય દેશ છે… માનવસેવાએ ધર્મનો પ્રાણ છે. આપણા દેશના એક રાષ્ટ્રપતિ સારી પેઠે ધાર્મિક હતા. રાષ્ટ્રપતિ ભવનમાં તેઓ સાદાઇ અને વિનમ્રતાપૂર્વક રહેતા હતા. તેઓ…

સદૈવ હ્રદયમાં રાખવાની પ્રતિજ્ઞા લેવાનો ‚ડો અવસર: અવળે રસ્તે પડી ગયેલા દેશને સવળે રસ્તે લાવી દેવાની પ્રાર્થના વિશ્વ દુલા ભાયા ‘કાગ’એ લખેલા એક કવિતમાં બજરંગ બલી…

આપણા દેશનું રાજકારણ આ દેશને અયોઘ્યા બનવા દેતું નથી! આપણે ત્યાં  લોકસભાની ચૂંટણી અને તેને લગતો પ્રચાર સારી પેઠે ગતિમાં છે. જાણે અહીં યુઘ્ધનું મેદાન ખડું…

આજે વિશ્વ ધરોહર દિવસ રાજકોટ, જૂનાગઢ, કચ્છ, માંગરોળ, મોરબીના પ્રાચીન વારસાઓના સ્તંભોમાં આજે પણ સંસ્કૃતિ નિહાળી શકાય છે: રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ, રણજીત વિલાસ પેલેસ, લેંગ લાયબ્રેરી,…

ભારત લોકશાહી દેશ છે એ સાબિત કરતું સૌથી અગત્ય અને મહત્વનું લોકશાહી પર્વ એટલે ચૂંટણીપર્વ. પુખ્તવયમાં પ્રવેશ મેળવ્યા પછીની વધતી જવાબદારીમાં આ એક જવાબદારી પણ સામેલ…

મહોસમાધિ-દિને માનવેશ્ર્વરના ઉપદેશ દ્વારા સચોટ ઉકેલી શકાય ! અષાઢી મેધ વરસીે છે. ત્યારે આકાશમાં જે ધનઘોર વાદળાં, મનોરમ્ય મેધધનુષ અને સમૃઘ્ધિની આશા આપતા નવાં નવાં રંગબેરંગી…

“લોક નાયકોનો વસવસો સાદગી અને સંતોષપૂર્ણ સ્વભાવ ધરાવતા નાયકોના લોકસેવાના કાર્યોથી પ્રજા સંતુષ્ટ આઝાદી બાદ ઘણા લોકસેવકો ઉભરી આવ્યા હતા જેની એકમાત્ર ભાવના દેશપ્રેમ, સમાજ સેવા…

પાણી – પર્યાવરણ જાળવણી અંગે લાપરવાહી અત્યંત જોખમી! કાળઝાળ ઉનાળાના માહોલ વચ્ચે ઘણે ઠેકાણે કમોસમી વરસાદના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. હજુ વરસાદી તોફાનની આગાહી થઇ છે.…

આપણા સમાજમાં અને રાષ્ટ્રમાં એવી ઘણી બધી સમસ્યાઓ છે કે જેના ઉકેલ લાંબા સમયથી લટકતા રહ્યા છે. એક ચિંતકે તો એટલે સુધી કહી નાખ્યું છે કે,…