Browsing: Dharmik News

ભગવાન ગણેશ પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ અને પરેશાનીઓને સમભાવથી હરાવવાના છે. ભગવાન લંબોદર મૂષક પર સવાર છે, જે દર્શાવે છે કે ભગવાન મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે…

તા. ૨૪ .૪.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર વદ એકમ, સ્વાતિ  નક્ષત્ર, સિદ્ધિ  યોગ, બાલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત) રહેશે. મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું…

હનુમાનજી મંદિરોમાં સુંદર કાંડના પાઠ, મહાપૂજા-આરતી, મહાપ્રસાદ તથા અન્નકૂટ દર્શનનો લ્હાવો લેતા ભક્તો બાલાજી મંદિરે 51 કુંડી આરતી મહાયજ્ઞનો પ્રારંભ: આજે દાદા રથમાં બેસી નગરચર્યાએ નિકળશે…

સુરત શહેરના અલગ અલગ મંદિરોમાં હનુમાન જયંતિની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતના પાલ હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે…

કોઈપણ દેવી-દેવતા માત્ર ભાવના ના ભૂખ્યા હોઈ છે. એ જ રીતે હનુમાનજી પણ લાગણીના ભૂખ્યા છે. જો તમારી પાસે લાગણી નથી, તો તમારી પાસે કંઈ નથી.…

તા. ૨૩ .૪.૨૦૨૪ મંગળવાર ,સંવંત ૨૦૮૦ ચૈત્ર સુદ પૂનમ, ચિત્રા  નક્ષત્ર, વજ્ર  યોગ, વિષ્ટિ   કરણ આજે સવારે ૯.૧૮ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  કન્યા (પ ,ઠ ,ણ) ત્યારબાદ…

રામદુત અતુલિત બલધામા અંજનીપુત્ર પવનસુત નામા ચિત્રાનક્ષત્ર હોવાથી કાલે હનુમાનજી ઉપાસના કરવાથી શનિ-રાહુ ગ્રહ પનોતીની પીડા થાય છે દૂર કાલે ચૈત્ર સુદ પુનમ સાથે હનુમાનજી મહારાજ…

9 11

 દેવભૂમિ દ્વારકા બેટ દ્વારકા, ભારતના પશ્ચિમ વિસ્તારની ધાર પર આવેલું તીર્થસ્થાન, એક ધાર્મિક ભૂમિ છે. ભગવાન દ્વારકાધીશનું મંદિર હોવા ઉપરાંત, અહીં એક પૌરાણિક અને વિશ્વનું એકમાત્ર…

ચાંદી બજારથી રથયાત્રાનું પ્રસ્થાન: ઠેર ઠેર સ્વાગત કરાયું: જીનાલય પેલેસ ખાતે  જૈનો માટે  સાધર્મીક ભકિત યોજાઈ જૈનોના 24માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના  2622માં જન્મકલ્યાણક મહોત્સવની ઠેર…

ભગવાન શિવને શાશ્વત માનવામાં આવે છે એટલે કે ભગવાન શિવ જેમની ન તો કોઈ શરૂઆત છે અને ન તો કોઈ અંત. ભગવાન શિવનો જન્મ ક્યારે અને…