Browsing: Diwali

આ તહેવારોની સિઝનમાં, ખાસ કરીને દિવાળી દરમિયાન, ઘણા લોકો સફાઈ કરતી વખતે ધૂળની એલર્જીનો શિકાર બને છે. ધૂળની એલર્જીમાં શ્વસનતંત્રને સૌથી વધુ અસર થાય છે. આ…

14 વર્ષના વનવાસ પછી, ભગવાન રામ સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફર્યા. આ આનંદમાં જ અયોધ્યા શહેરને હજારો દીવાઓથી શણગારવામાં આવે છે . તેના…

આસો વદ એકાદશીને રમા એકાદશી કહેવામાં આવે છે.રમા એકાદશી પર રચાશે શુભ યોગ આ ઉપરાંત રમા એકાદશીના દિવસે કન્યા રાશિમાં શુક્ર અને ચંદ્રના સંયોગથી કલાત્મક યોગ બની રહ્યો છે. કેટલીક…

દિવાળી હિંદુઓનો ભારતમાં ઉજવવામાં આવતા સૌથી મોટા તહેવારોમાંથી એક છે. દિવાળી પાછળનો હેતુ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવાનો અને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાનો છે,…

 વર્ષો પછી દિવાળીના બીજા દિવસે સોમવતી આમસનો સંયોગ દિવાળી સ્પેશિયલ  આ વખતે દિવાળીનો તહેવાર પાંચને બદલે છ દિવસ ચાલશે. ખાસ વાત એ છે કે રૂપ ચતુર્દશી…

વાસ્તુ આપણા જીવનમાં સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે અને આપણા ઘરની ખુશી હંમેશા જાળવી રાખે છે. જો તમે દિવાળીના તહેવાર દરમિયાન પણ વાસ્તુના નિયમોનું પાલન કરો…

દિવાળીનો તહેવાર વર્ષોથી દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. ધનતેરસથી ભાઈબીજ સુધી ચાલતા આ પાંચ દિવસના ઉત્સવનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ…

દિવાળી સ્પેશીયલ દિવાળી એટલે અંધકાર પર પ્રકાશના વિજય નું પર્વ, પ્રભુ શ્રી રામ જયારે રાવણનો વધ કરી સીતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પધારે છે ત્યારે…

Untitled 1 29

નવા વર્ષની કાર્તિકી પૂર્ણિમાએ ઉજવાતો અવસર એટલે દેવદિવાળી. હિન્દુઓના નવા વર્ષની શરૂઆતમાં દેવ દિવાળીઓ તહેવારથી કરવામાં આવે છે. દેવ દીવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે…

1387605 Bhai Duj New

દિવાળી પછીના ત્રીજા દિવસે ઉજવાતો તહેવાર ભાઈબીજ  એક હિન્દુ તહેવાર છે. આ પર્વ ભાઈ અને બહેન વચ્ચેના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર દિવસે બહેન પોતાના…