સિધ્ધિ વિનાયક યુવા ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન
સતત બીજા વર્ષે થઈ રહેલા ગણેશ સ્થાપનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓનું પણ આયોજન: આયોજકો અબતકને આંગણે
સોમવારથી બાપા મોરીયાના ગગનભેદી નાદ સાથે ગણેશ ચતુર્થીનો શુભારંભ...
કાલાવડ રોડ પર આવેલુ મંદિર,ગણેશ ચતુર્થીએ સિધ્ધિ વિનાયક ગણપતિના ચરણ સ્પર્શ કરી શકાશે
પુજાવિધિ-ભજન-પ્રસાદ સહિતના કાર્યક્રમો
કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ અને જીવરાજાની ટીવીએસના શો રૂમની મધ્યમાં આવેલી શેરીમાં આવેલ સિધ્ધિ વિનાયક ગણપતિજીનું મંદિર દર્શન માટે ખૂલ્લુ મૂકવામાં...
કાલાવડ રોડ પર સિઘ્ધી વિનાયક મંદીરે બીજી સપ્ટેમ્બરે ભાવિકો ગણેશજીના ચરણ સ્પર્શ કરી...
લોખંડના ઉપયોગ કર્યા વિના લાલ પથ્થરમાંથી બનેલા મંદીરના ગર્ભગૃહને સોના-ચાંદીથી મઢવામાં આવશે
રાજકોટ શહેરના કાલાવડ રોડ નજીક ૪૫૦ ચોરસવારના વિશાળ પરિસરમાં અંદાજે ૧૦ હજાર ફુટથી...
ગણેશ મહોત્સવ: શહેરભરમાં હર્ષોલ્લાસ
શહેરના અનેક વિસ્તારોમાં ગજાનની સ્થાપનવિધિ: ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરી ભાવિકો ધન્યતા અનુભવશે
રાજકોટ શહેરમાં આજે ગણેશ મહોત્સવના શ્રી ગણેશ થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં ગણેશ...