Browsing: Krishna Janmashtami

વીએચપી દ્વારા જન્માષ્ટમીની 34માં વર્ષે શોભાયાત્રા ધર્મસભામાં ધર્માધ્યક્ષ તરીકે ગુજ2ાત રત્ન જૈનમુનિ સુશાંતમુનિ મહારાજ બિરાજશે: કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે પ્રસ્થાન વિશ્વ હિન્દુ પિરષદ પ્રેરીત જન્માષ્ટમી…

શ્રુષ્ટિ પરનો ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર એટલે શ્રી કૃષ્ણ.  એક એવા ઈશ્વર જે લાવ્યા સાદગી, પરીવર્તન,પ્રેમની અનોખી પરિભાષા. મથુરા અને વૃંદાવનના શ્રી કૃષ્ણ પ્રમુખ દેવ અને…

સોના જડીયુ પારણુને મોતીડાની દોર જુલાવે જશોદા માતા જુલે નંદનો કિશોર… જગતમંદિર દ્વારકા, ડાકોર સહિતના તમામ નાના મોટા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાશે શનિનો મૂલાંક આઠ…

ક્યારે ઉજવાય છે દહી હાંડી મહોત્સવ : પરંપરાગત હિન્દુ કેલેન્ડરમાં ભદ્રપદ મહિના દરમિયાન કૃષ્ણ જન્માષ્ટમી અથવા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઉજવણી દર વર્ષે કૃષ્ણ પક્ષ (ચંદ્રના અસ્ત…

જન્માષ્ટમી એ બે શબ્દોથી બનેલો એક શબ્દ. જન્મ અને અષ્ટમી જેનો અર્થ થાય આઠમો જન્મ. જન્માષ્ટમી એ દિવસ છે જે દિવસે  હિન્દુ દેવતા કૃષ્ણના જન્મની ઉજવણી…

શીતળા સાતમ ક્યારે માનવમાં આવે  છે ? શીતળા સાતમને શીતળા અષ્ટમી તરીકે પણ કહેવાય છે. આ દિવસે  માતા શીતળા  દેવીની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર મહિનાના…

જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ.  આ તેહવાર લોકો શ્રદ્ધા તેમજ ભાવથી ઉજવે છે. આ તેહવાર ભારતમાં જ નહીં પરંતુ બીજા અનેક દેશોમાં પણ ઉજવામાં આવે…

ફિલ્ડ ફોર્સ અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે વધુ સારી રીતે કોમ્યુનિકેશન થશે: વીડિયો, વોઇસ અને પીટીટી ડેટા સાથે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી સુરક્ષા જાળવવામાં પોલીસ સમર્થ…