Browsing: Amreli

એક સપ્તાહ પૂર્વે પૈસાની લેતી-દેતીના પ્રશ્ને થયેલી બોલાચાલીના કારણે ત્રણ શખ્સો હત્યા કરી ફરાર અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા ટ્રક ચાલક યુવાનને એક સપ્તાહ પૂર્વે પૈસાની…

પંડીત દિનદયાળ ઉપાધ્યાય જી ની જન્મ જયંતી નિમિતે રાજુલા શહેર યુવા ભાજપ દ્વારા બાલ ભવનના બાળકોને ચોકલેટ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમા અમરેલી જીલ્લા ભાજપના…

રાજુલા તાલુકાના કથીવદર ગામે  તારીખ ૨૯-૯કથીવદર ગામે GSCL foundation  વિકટર  તેમજ  હેલ્પેઝ  ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ડાબીટીસ બ્લડ પ્રેસર ની ચકાસણી નો કેમ્પ  યોજાયો આ કેમ્પ નિશુલ્ક…

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના…

રીંગણીયાળા ગામના ભીખાભાઈ પટેલની વાડીમાં ભાગવુ રાખી રહેતા દંપતી વચ્ચે બીજા પ્રેમીની એન્ટ્રી થતા હત્યા: વધુ તપાસ હાથ ધરાઈ ડુંગર ગામ ના ભરવાડ ભોળાભાઈ અરજણભાઈ  આજ…

દામનગર શહેર ની  વર્ગ ધરાવતી  એન સી પી ના ૧૮ અને ભાજપ ના ૬ સભ્યો  એમ કુલ ૬ વોર્ડ ની ૨૪ બેઠકો વાળી નગર પાલિકા ના…

લાઠી જેન શાશન દિવાકર રાષ્ટ્ર સંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૪૮ માં જન્મ દીને પર્વગૃહ  લાઠી શહેરમાં અનેરો ઉત્સાહ માનવતા મહોત્સવ સમારોહ યોજાયો હતો. રાજકોટ સ્થિત…

રાજુલામાં  પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી હોય અમરેલી જિલ્લા મહામંત્રી રવુભાઇ ખુમાણની આગેવાની નીચે રાજુલા શહેરના બાળકોને ચોકલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં…

દામનગર ના જેન શ્રેષ્ટિ કેળવણીકાર સ્વ ભોગીભાઈ બગડીયા અને સ્વ પ્રભાવતીબેન ભોગીભાઈ બગડીયા ની સ્મૃતિ માં તેમની પુત્રી અ સૌ પદમાબેન મનોજભાઈ લાખાણી ના આર્થિક સહયોગ…

સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલની અખીલ ભારતીય બ્રહ્મ જયોતિર્વીદ ફાઉન્ડેશન અને શારદા વિઘસભા, દ્વારકાના ટ્રસ્ટી મહામહોપાઘ્યાય પંડીત રાજેન્દ્ર શાસ્ત્રીજી પધારેલ હતા. તેઓએ હોસ્પિટલમાં ચાલતા તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવાકાર્યની…