Browsing: Bhavnagar

વલ્લભીપૂર પાસે બેદિવસ પહેલા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા બાળકનું મોત: મૃત્યુઆંક છ થયો ભાવનગર પંથકના હાઈવે પર જાણે કે યમરાજે ડેરા તંબુ તાણ્યા હોય તેમ ગઈકાલે…

વન વિભાગે ગોઠવેલા છટકામાં ત્રણે શખ્સો ફસાયા: આરોપીઓ પાસે હજુ ૮ નખ હોવાની કબુલાત ભાવનગર ડીસીએફ સંદિપકુમાર અનેતેમની ટીમને દિપડા નખ સાથે અમુકશખ્સો પસાર થવાના હોવાની…

ગારીયાધારમાં પ્રેમ પ્રકરણના કારણે પિતા-પુત્રની હત્યાના ગુનામાં ઝડપાતા રાજકોટના બાળ સરક્ષણ ગૃહમાં રખાયા હેતો ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં સાતેક માસપહેલાં પિતા-પુત્રની હત્યાના ગુનામાં ઝડપાયેલા અને રાજકોટ સ્પેશ્યલ…

તંત્ર દ્વારા તાકીદે રોડ કામની ગેરરીતિ રોકી સારૂ કામ થાય તેવી લોક માંગ ઉઠી ઘણા લાંબા સમયની માંગ બાદ પાલીતાણા જેસર રોડનું કામ શરુ થતા લોકોમાં…

જસદણ કાઠી સમાજમાં શોકનો માહોલ છવાયો જસદણના આટકોટ ભાવનગર હાઈવે પર એક કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા બોટાદના એક આશાસ્પદ કાઠી ક્ષત્રીય યુવાનનું મોત થતા…

રાજયભરમાંથી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ થયો છે. જેના અનૂસંધાને આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત રાજકોટ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર  સણોસરાની પ્રાથમીક શાળામાં આ કાર્યક્રમ રાખવામાં…

RR સેલની ટીમે ગેટ સ્ટેશનની બહાર વોચ રાખી  સુરેન્દ્રનગરમાં અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રેનોમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે આર આર સેલની ટીમે સુરેન્દ્રનગરના ગેટ સ્ટેશને…

પાલીતાણા તાલુકાનું કદમગીરી કે જ્યાં આવેલી શ્રી આપા સુરા-સાલા ની જગ્યામાં  દેવઉઠી અગિયારસ ના પર્વે ઠાકોરજીના વિવાહ અને સદગુરુ કલ્યાણદાસ બાપુ ગૌશાળા નું ઉદઘાટન કથાકાર મોરારીબાપુ…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપરાંત અંજલીબેન રૂપાણી તથા સુનીલભાઇ ઓઝા રહ્યા ઉ૫સ્થિત જૈન શાસનના ૨૫૦૦ વર્ષના સમયગાળામાં ખુબ ઓછા લોકોએ જે કઠીન તપ ની આરાધના કરી છે…

શાશ્વત તીર્થ શત્રુંજયની છત્રછાયામાં પાલીતાણા ચન્નૈઇ યાદિકભુવન ખાતે ચાતુમાર્સ કરી રહેલા પૂ.આ. રાજયસસૂરીશ્ર્વરજી મ.સા.ના આર્શીવાદથી પ્રવર્તિની સાવ.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.) ના શિષ્યાના શિષ્ય પૂ.સા. સર્વશ્વરીયશાશ્રીજી…