Browsing: Junagadh

શિવરાત્રી મેળાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે જૂનાગઢની ધરતી એ સંત સુરા અને સાવજોની ધરતી કહેવામાં આવે…

માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં  ખાખડીની આવક શરૂ 300 થી 400 રૂપિયા સુધીનો ભાવ બોલાયો  જુનાગઢ સમાચાર :  હાલમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સહિત જૂનાગઢની બજારમાં પણ…

જૂનાગઢ શહેરના પાંચ સ્થળો પરથી થેલા એટીએમ મારફત રૂા.10/-માં કાપડની થેલી મળશે.. પ્લાસ્ટીક મુક્ત અભિયાનમાં સ્થાયી સમિતીનો નિર્ણય Junagadh News જૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાયી સમિતીની બેઠક…

બે જૈન સંસ્થાઓએ પાંચમી ટૂંકના દાવા સાથે કરેલી હાઇકોર્ટની અરજીમાં ગિરનારની પાંચમી ટૂંક દત્તાત્રેયની કે નેમિનાથની? ઉકેલ હવે અદાલતમાં થશે Junagadh News જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગિરનાર પર્વત…

ગીરનાર પર પ્લાસ્ટીક પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટની ટકોર વચ્ચે મેળામાં પ્લાસ્ટીક પ્રતિબંધ મુદ્દે જવાબદારોનું મૌન Junagadh News જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આગામી પાંચ માર્ચથી શિવરાત્રીનો મેળો યોજવા જઈ…

જુનાગઢ ન્યૂઝ હાલ વેસ્ટર્બન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના પગલે પવનની ગતિ પણ તીવ્ર બની છે. ત્યારે સાવધાનીના ભાગરૂપે જૂનાગઢ રોપવે સેવા બંધ…

જુનાગઢ ન્યૂઝ જૂનાગઠની યુનિયન બેન્કના મેનેજરએ આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી . સીયારામ પ્રસાદે ગળાફાંસો ખાઈ બેંક પટાંગણમાં આપઘાત કર્યો હતો . જે અંગે હવે …

તરલ ભટ્ટના 3 ફોન, 3 કોમ્પ્યુટર, પેન ડ્રાઈવ, લેપટોપ એટીએસે જપ્ત કર્યા Junagadh News જુનાગઢ તોડકાંડ મામલે એસઓજી પીએસઆઇ ,સીપીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાનીને …

અંદાજે ૭૦૦ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી આ શાળામાં મેળવેલો પ્રવેશ સ્માર્ટ ક્લાસ, ગણિત-વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબ સહિતની ભૌતિક સુવિધાઓથી સજ્જ છે આ શાળા વિદ્યાર્થીઓ અને…

અગાઉ કચ્છના સામખિયાળીમાં સામાજીક કાર્યક્રમ દરમિયાન પણ મૌલાનાએ આપ્યું’તું ભડકાઉ ભાષણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ Junagadh News ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈના ઘાટ કોપરથી મૌલના મુફ્તીની…