Browsing: Gujarat News

આઠ નવા કેસ સામે દીવમાં કોરોનાના કુલ ૩૨ કેસ દીવમાં કોરોનાના વધુ ૮ કેસ બહાર આવ્યા છે તો બીજીબાજુ ૮ દર્દી સારવાર લઈ સાજા થયા છે.…

કેન્દ્ર સરકારે આપ્યું પ્રમાણપત્ર  ભારત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા દર વર્ષે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ માં બેસ્ટ પોલીસ સ્ટેશનનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ૨૦૧૯ની કામગીરી બદલ બેસ્ટ…

ગીર-સોમનાથ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા તા. ૧ થી તા. ૭ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમા સપ્તાહ દરમ્યાન તા. ૧ થી…

કોરોનાનો રોગચાળો વધી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટર રવિશંકરે લોકોને સાવધ રહેવા અપીલ કરી છે. જામનગરમાં હાલ સુધીમાં ૭રપ જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે સતત…

રોગચાળો વઘ્યો કે ઘટયો તે નકકી થઇ શકતું નથી કોરોનાના નવા કેસ બહાર આવ્યા બાદ ક્નટેઇનમેન્ટ અને બફર ઝોન તત્કાલ જાહેર કરતા ઉઠતી માંગ જામનગરમાં કોરોનાના…

ધારાસભ્ય વિક્રમ માડમની રજૂઆત બાદ સરકારે મંજુરી આપી જામનગર શહેરમાંથી પસાર થતા અતિ વ્યસ્ત અને મુખ્ય માર્ગ ગણાતા સુભાષબ્રીજી સાત રસ્તા સુધીના ઈન્દિરા માર્ગ પરની ટ્રાફિક…

જૂનાગઢનાં જોષીપરા રેલવે ફાટક પર ઓવરબ્રિજ બને તે માટે રાજ્ય સરકારે જરૂરી જમીનની મંજૂરી આપી દેતા હવે જોષીપરા અવર બ્રિજ બનવા માટેની મોટા ભાગની ચિંતા દૂર…

ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને સુરેન્દ્રનગરમાંથી ૬૭ શકુનીઓ ઝડપાયા સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસની શરૂઆતથી જ જુગારીઓ પર પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ગીરસોમનાથ પોલીસે લાલ…

રાજકોટમાં એક અઠવાડિયામાં શહેરી વિસ્તારના ૧૧ સહિત ૬૭ દર્દીઓને કોરોના ભરખી ગયો જામનગરમાં ૫૫, અમરેલીમાં ૨૬, ગીર સોમનાથ ૧૬, પોરબંદર ૧૩ અને જૂનાગઢ ૨૦ કેસ સૌરાષ્ટ્રમાં…

ફેસબૂક લાઈવથી ૧૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો જિલ્લા રોજગારી કચેરી  સુરેન્દ્રનગરની યાદીમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓને કોરોના મહામારીના સમયે ઘરે બેઠા યોગ્ય માર્ગદર્શન મળી રહે…