Browsing: National

લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. સૌપ્રથમ તેઓ બાબા વિશ્વનાથના સાનિધ્યમાં ગયા હતા. જ્યાં તેઓએ બાબા વિશ્વનાથ પર…

આવનારા દિવસોમાં બજારમાં તરલતા લાવવા તમામ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે: શકિતકાંતદાસ દેશવાસીઓએ નરેન્દ્ર મોદીની એનડીએને બહુમત આપતા સતા પર ફરીથી આદ્રઢ કર્યા છે ત્યારે દેશની આર્થિક…

વ્યાજદર ઘટાડવાની સાથો સાથ અનેકવિધ મુદાઓ ઉપર થઈ હતી ચર્ચા ભારતીય રિઝર્વ બેંકનાં ગર્વનર શકિતકાંતદાસ રવિવારનાં રોજ નાણામંત્રી અરૂણ જેટલી સાથે ભારતની અર્થ વ્યવસ્થાને લઈ ગુપતેગુ…

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનાં વિજયમાં સુરેન્દ્રસિંહની હતી મહત્વની ભૂમિકા ચુંટણીનાં વેરઝેર વકર્યા ! દેશભરનાં ચુંટણીજંગમાં ભારે રસાકસી સર્જનાર એનડીએનાં ચુંટણીજંગમાં ભાજપનાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસનાં દિગ્ગજ રાહુલ ગાંધીને…

મોદી સરકારની ૩૦મીએ ‘તાજપોશી’: દેશ-વિદેશના મહાનુભાવો બનશે સાક્ષી ૧૭મી લોકસભાની ચૂંટણીના તાજેતરમાં આવેલા પરિણામોમાં દેશભરમાં ‘મોદી સુનામી’ જોવા મળી હતી. મતદારોએ આપેલા પ્રચંડ જનાદેશ બાદ વડાપ્રધાન…

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા (સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ). https://twitter.com/ANI/status/1132626563957235712

30 મી મેના રોજ સવારે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ માટે શપથ લેશે સાથો સાથ. મંત્રીમંડળના યુનિયન કાઉન્સિલના સભ્યો પણ શપથ…

YSR કોંગ્રેસના વડા જગન મોહન રેડ્ડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, તેમણે લોકસભાની ચૂંટણીમાં મોટી જીત બદલ પ્રધાનમંત્રીને અભિનંદન આપ્યા…

અમેઠીમાં મોડી રાત્રે સ્મૃતિ ઈરાનીના નજીકના પૂર્વ પ્રધાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર પૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહ બારોલી ગામના પ્રધાન હતા.હજુ…

આવતીકાલે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. સાંજે 4 વાગ્યે અમદાવાદ પહોંચશે. તે પહેલા તેઓ સુરતની મુલાકાત લઈને ખાનપુુર ભાજપ કાર્યાલય જઈ શકે છે. ત્યારબાદ રાજભવનામાં…