Browsing: National

સાઈકલોથોન દ્વારા ઓછી ખાંડ, ઓછા તેલ અને ઓછા મીઠાનો ઉપયોગ પર જાગૃતિ કાર્યક્રમ યોજી લોકોને સ્વસ્થ્ય રહેવા જણાવાયું સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સ્વસ્થ્ય વિભાગે આજે એક…

દેશે એક વધુ કર્મઠ, ઈમાનદાર અને યશસ્વી સપૂત ગુમાવ્યા: ચૌહાણ અટલ બિહારી વાજપેયી સરકારના રક્ષામંત્રી જયોર્જ ફર્નાન્ડીસનું ૮૮ વર્ષની ઉંમરે નિધન થયું હતુ જયોર્જ ફર્નાડીસ…

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ દિવસે સમગ્ર દેશમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે જવાના છે અને ત્યાં દાંડી યાત્રાની…

હવાઈ મથકોની સુરક્ષા પ્રણાલીમાં સીસીટીવી કેમેરા, ઈન્ફ્રા રેડ ડિવાઈસ, મોશન ડિટેકટર, એન્ટી એન્ટ્રી, થર્મલ અને સેન્સર ડ્રોન દ્વારા સર્વિલન્સ સ્માર્ટ બોર્ડ સામેલ કરવામાં આવશે નૌસેના…

સંપાદન કરાયેલી ૬૭ એકર જમીનમાંથી વિવાદીત ૦.૩૧૩ એકર જમીન પર યથાસ્થિતિ જાળવી રાખીને રામ જન્મભૂમિ ન્યાસને તેની ૪૨ એકર જમીન પરત આપીને ત્યાં રામમંદિર બનાવવા છૂટ…

રૂ.૪૫૦ કરોડના ખર્ચે થનાર ગૌશાળા પ્રોજેકટથી સ્થાનિકોને રોજગારીની તકો પણ મળશે: કમલનાથ ભારતમાં ગાયોને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે કેટલાક રાજયોમાં સંપૂર્ણપણે ગૌ હત્યા…

એન્ટાર્ટીકના ‘પોલાર વોરટેકસ’થી ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું વિશ્વ ના સૌથી ઠંડાગાર ગણાતા એન્ટાર્ટીક વિસ્તારમાં કોલ્ડ બ્લાસ્ટથી હિમપ્રપાતની સ્થિતિ સર્જાઈ છે. જેની અસરો સમગ્ર દેશ અને…

બુંદ સે ગઇ હોજ સે નહીં આતી!!! ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ ચીને ભ્રષ્ટાચારને ડામવા કડક પગલા લેતા ૧૦ સ્થાનના સુધારા સાથે ૭૮મા ક્રમે પહોચ્યું, જયારે અમેરિકા…

આજે(બુધવાર) સુરત શહેરમાં 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે તેમજ 636 કરોડના પ્રોજેક્ટનું પીએમ મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે. પીએમ મોદી સુરત એરપોર્ટ ખાતે નવા…

ઉત્તરપ્રદેશનાં CM યોગી આદિત્યનાથે પહેલી વખત લખનઉની બહાર કુંભનગરી પ્રયાગરાજનાં કેબિનેટની બેઠક કરી હતી. આ બેઠક બાદ યોગીએ તેમનાં મંત્રીમંડળનાં સભ્યો સાથે સંગમમાં સ્નાન કર્યુ હતુ. આ દરમિયાન તેમને…