Browsing: National

૧૯૩૮ માં ગાંધીજીએ કોંગ્રેસ ના અધ્યક્ષપદ માટે સુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજી ને સુભાષબાબુ ની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં…

સ્વાધીનતા સંગ્રામના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગહેરાયેલા રહસ્ય પરથી ૬૭ વર્ષ બાદ પણ પડદો નથી ઉઠી શક્યો. ૧૮ ઓગસ્ટ, ૧૯૪પના રોજ તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં તેમના…

સાર્વજનિક જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કારાવાસ માં કાઢ્યા. સુભાષચંદ્ર બોઝે પોતાના જીવનમાં સહુથી પહેલા ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો. ત્યારબાદ…

આજે સવારે  જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં આવેલ ઝંઝાવાતી બર્ફિલા તોફાન અને મોટા પાયે હિમસ્ખલનમાં પ્રવાસીઓનાં વાહનો જપેટમાં આવી જતાં 10 પ્રવાસીઓ આ બરફના તોફાનમાં દબાયા હતા. આ દુર્ઘટના…

સુપ્રીમ કોર્ટે કેરલ સરકારને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનાર 2 મહિલાઓને 24 કલાક સુરક્ષા આપવાનો આદેશ કરેલ છે.આ બંને મહિલા 2 જાન્યુઆરીના રોજ મંદિરમાં પ્રવેશ કરેલ હતો.…

સરહદ અને ટાપુ પર નજર રાખવા તથા સંચાર વ્યવસ્થાને સરળ બનાવવા સેટેલાઈટ બનાવવાની યોજનાને ગૃહ મંત્રાલયની મંજુરી વિશાળ સરહદ ધરાવતો આપણા દેશ ભારત પર પાકિસ્તા,…

પેટ્રોકેમિકલ્સ, ટેલીકોમ અને રીટેલ ક્ષેત્રના વેપારમાં રિલાયન્સે ભારે પ્રગતિ સાધીને ત્રણ માસમાં રેકોર્ડ બ્રેક નફો કમાનારી દેશની પ્રથમ ખાનગી કંપની બની દેશના વેપાર-ઉદ્યોગમાં દાયકાઓથી ગુજરાતીઓનો દબદબો…

આરોગ્ય મંત્રાલયે એન્ટીબાયોટીકસ, પેઈન કિલર્સ, ફંગલ અને બેકટેરિયલ ઈન્ફેકશન જેવી દવાઓનાં ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકયો બિમાર વ્યકિત દવાઓ સાજા થવા માટે લે છે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે મહાત્મા મંદિરે પહોંચ્યા. આજે સવારે 10 કલાકે તેઓ  9મી ગ્લોબલ સમિટનું ઉદ્દઘાટન કરશે. આ ઉપરાંત PM મોદી સવારે મહાત્મા મદિરે પહોંચ્યા…