Abtak Media Google News

જસદણ સહિત સૌરાષ્ટ્રભરમાં ગત મંગળવારની સાંજે દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ નામદાર ડો.સૈયદના અબુ જાફ‚સ્સાદીક આલીકદર મુફદલભાઈ સાહેબ સૈફુદીનને પોતાની જીવનયાત્રાને ૭૪ વર્ષ પૂર્ણ થયા અને ૭૫ વર્ષમાં પ્રવેશ કર્યો તે બદલ અનુયાયીઓ દ્વારા જન્મદિવસની કેક કાપી ઉજવણી થઈ હતી. જસદણમાં પણ તાજદાર ડો.સૈયદના સાહેબના ખાસ પ્રતિનિધિ શેખ મનસુરભાઈ સાહેબ સુરતવાળાના હસ્તે કેક કાપવામાં આવી હતી. આમ વ્હોરા સમાજમાં જેનો પડયો બોલ ઝીલાય છે તેવા માનવતાવાદી ધર્મગુ‚ના જન્મદિવસમાં વ્હોરા બિરાદરો હોંશભેર જોડાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.