Abtak Media Google News

શ્રી ગૌડ મેતવાડ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા બળેવ પર્વની પરંપરાગત રીતે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ભકિતનગર સર્કલ પાસે કાર્યક્રમ યોજાયો જેમાં જ્ઞાતીનાં દાતા તેમજ વિદ્યાર્થી સન્માન કરવામા આવ્યા તેમજ જ્ઞાતીજનોએ સાથે ભોજન કરવામાં આવ્યું હતુ5 23જેમાં શ્રી ગૌઢ મેતવાડ બ્રાહ્મણ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં જ્ઞાતીનાં પ્રવિણભાઈ જાની, ધર્મેશભાઈ ત્રીવેદી, જયેશભાઈ જાની, પ્રમોદભાઈ જાની, તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.