શ્રી ગૌડ મેતવાડ બ્રાહ્મણ જ્ઞાતી દ્વારા બળેવ પર્વની પરંપરાગત રીતે ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રણછોડદાસબાપુ કોમ્યુનીટી હોલ ભકિતનગર સર્કલ પાસે કાર્યક્રમ યોજાયો જેમાં જ્ઞાતીનાં દાતા તેમજ વિદ્યાર્થી સન્માન કરવામા આવ્યા તેમજ જ્ઞાતીજનોએ સાથે ભોજન કરવામાં આવ્યું હતુજેમાં શ્રી ગૌઢ મેતવાડ બ્રાહ્મણ સમાજના લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો જેમાં જ્ઞાતીનાં પ્રવિણભાઈ જાની, ધર્મેશભાઈ ત્રીવેદી, જયેશભાઈ જાની, પ્રમોદભાઈ જાની, તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ