Abtak Media Google News

વિરમગામ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનમાં સમયમાં આંશિક ફેરફાર

 

પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના વિરમગામ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કર્યો છે. જેમાં રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ તા. 6.2 થી,  રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ તા. 5 થી,  પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ તા. 7. થી અને  ઓખા-તુતીકોરીન વિવેક એક્સપ્રેસ નું તાફ 10 થી વિરમગામ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 8.16/08.18 ના બદલે 8.06/8.08 વાગ્યે નો રહેશે.  વેરાવળ-તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ તા. 9 અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ નું તા. 6 થી વિરમગામ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય 14.05/14.07 ના બદલે 13.55/13.57 વાગ્યે નો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.