ભારત ના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી જન્મ દિને રાજકોટ ચિત્ર નગરી દ્વારા બાલભવન ની દીવાલ પર અટલ બિહારી વાજપાયી ના ચિત્રો દોરવામાં આવ્યા છે. જેની સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ.ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત તેમજ ચિત્ર નગરી ના જીતુભાઈ ગોટેચા સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ચિત્ર નગરી ના તમામ ચિત્રોકારોને પદાધિકારીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ