Abtak Media Google News

ભારત ના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયી જન્મ દિને રાજકોટ ચિત્ર નગરી દ્વારા બાલભવન ની દીવાલ પર અટલ બિહારી વાજપાયી ના ચિત્રો  દોરવામાં આવ્યા છે. જેની સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ.ડવ, સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર દર્શિતાબેન શાહ,  સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ,  કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત તેમજ ચિત્ર નગરી ના જીતુભાઈ ગોટેચા સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ચિત્ર નગરી ના તમામ ચિત્રોકારોને પદાધિકારીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.