Abtak Media Google News

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની અધ્યક્ષતામાં ઘ્વજવંદન કાર્યક્રમ યોજાયો: કોંગ્રેસ જીંદાબાદનાં નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું: કોર્પોરેટરો અને આગેવાનોની બહોળી ઉપસ્થિતિ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપનાદિન નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

Dsc 6655

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ડો.હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, દિનેશભાઈ ચોવટિયા, પ્રદીપભાઈ ત્રિવેદી, સુરેશભાઈ બથવાર, પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, પૂર્વ સ્ટેન્ડીગ કમીટી ચેરમેન મેઘજીભાઈ રાઠોડ, પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રવીણભાઈ રાઠોડ,ફ્રન્ટલ-સેલ સેવાદળ-ભાવેશભાઈ ખાચરિયા, યુથ કોંગ્રેસ-જયપાલસિંહ રાઠોડ, માઈનોરીટી ડીપા.- યુનુસભાઈ જુણેજા, ઓબીસી વિભાગ- રાજેશભાઈ આમરણયા, એસ.સી. વિભાગ – નરેશભાઈ સાગઠીયા, વિચાર વિભાગ – સંકેત રાઠોડ,  વોર્ડ પ્રમુખ  રમેશભાઈ જુન્જા, ગૌરવભાઈ પુજારા , કિશોરભાઈ દુબરિયા, કેતનભાઈ જરીયા , મનસુખભાઈ વેકરીયા , કેતનભાઈ તાળા , જગદીશભાઈ સખીયા, નારણભાઈ હીરપરા, રાજકોટ મહાનગરપાલિકા વિપક્ષ દંડક- અતુલભાઈ રાજાણી, કોર્પોરેટરો પારૂલબેન ડેર, પરેશભાઈ હરસોડા, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડીયા, રવજીભાઈ ખીમસુરીયા, મકબુલભાઈ દાઉદાણી, વલ્લભભાઈ પરસાણા, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ એન. જાડેજા, નીલેશભાઈ મારું, જયંતીભાઈ બુટાણી, આગેવાનો સતુભા જાડેજા, ગોવિંદભાઈ સભાયા, રજતભાઈ સંઘવી, પરસોતમભાઈ સગપરીયા, અનિલભાઈ જાદવ, ઠાકરશીભાઈ ગજેરા, પ્રભાતભાઈ ડાંગર, મથુરભાઈ માલવી, પ્રવીણભાઈ સોરાણી, સુરેશભાઈ ગરૈયા, રસિકભાઈ ભટ્ટ, રવિભાઈ ડાંગર, રાજેશભાઈ લોઢીયા, પરેશભાઈ વોરા, ગજેન્દ્રસિંહ ઝાલા, શૈલેશભાઈ રૂપાપરા, કૈલાશભાઈ કાકડિયા, ગીતાબેન મુછડીયા, રંજનબેન ખખ્ખર, દિપ્તીબેન સોલંકી, સોનલબેન ભાલોડી, પ્રફુલાબેન ચૌહાણ, રીટાબેન વડેચા, સરોજબેન રાઠોડ, હિરલબેન રાઠોડ, ચંદ્રિકાબેન વરાનીયા, કાંતાબેન ચાવડા, સલીમભાઈ કારીયાણી, નીલેશભાઈ ભાલોડી, વશરામભાઈ ચાંડપા, પ્રવીણ મુછડીયા, યોગેશભાઈ વ્યાસ, હીરાલાલ પરમાર, ઈર્શાદભાઈ લાસારી, કરસનભાઈ મુછડીયા, છગનભાઈ ચાવડા, ડાયાભાઈ શેઠીયા, નાગજીભાઈ વિરાણી, વિક્રમભાઈ સોલંકી, મનોજભાઈ ગઢવી, સંજયભાઈ વડેચા, મુકેશભાઈ ગૌસ્વામી, ગોપાલભાઈ મોરવાડીયા, સેવાદળ-જીતુભાઈ ઠાકર, કિશોરસિંહ જાડેજા, રાજેશભાઈ બદ્ર્કિયા, રાજેશભાઈ પાટડિયા, વગેરે આગેવાનો-કાર્યકરો કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપનાદિન નિમિતે ધ્વજવંદન કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેરોજગારી, મોંઘાવારીના મુદે પ્રજાને વાસ્તવિકતાના દર્શન કરાવશે કોંગ્રેસ: પ્રમુખ અશોકભાઈ ડાંગર

Vlcsnap 2019 12 28 13H56M24S40

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ પક્ષના ૧૩૫માં સ્થાપના દિન નિમિતે રાજકોટ કોંગ્રેસ દ્વારા આજરોજ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ઓલ ઈન્ડીયા કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ જે સંદેશો કોંગ્રેસ પક્ષના કાર્યકરો માટે આપેલો છે તે સંદેશાને રાજકોટમાં પ્રજાજનો સુધી પહોચાડવા માટે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરોએ આહવાન ઉપાડયું છે. આજે દેશની પરિસ્થિતિ જે રીતે આગળ વધી રહી છે. દેશમાં સંપૂર્ણ પણે મંદીનો માહોલ જોવા મળે છે. સંવિધાન ઉપર દર કલાકે કહી શકાય તો એવી રીતે હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જે અમને આહવાન આપ્યું છે. સંવિધાન બચાવો કાર્યક્રમ આપી રહ્યા છીએ. દેશ ને રીતે દેશને મંદીમાં ધકેલાય ગયો છે.

યુવાનોને બેરોજગારી, મોંઘવારી આ બધા મુદાઓને લઈ પ્રજા સમક્ષ જઈને પ્રજાને વાસ્તવિકતાના દર્શન કરાવવાના થાય છે. અને તે માટે કોંગ્રેસ ૫૧૧ કટીબધ્ધ છે. તેમાં નાના કાર્યકર્તા હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીના તમામ લોકો આજથી જોડાય જાય તેવી જે અપીલ કરી છે અને અમે આગળ વધારશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.