આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર રવિશંકરના કોવિડ-૧૯ના અનુસંધાને બેઠક યોજાઇ હતી જેમાં હાલમાં જામનગર જિલ્લામાં અને ખાસ ગ્રામ્ય વિસ્તારમાં અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવેલા લોકોને ક્વોરેંટાઇન અંગે તેમજ વધતા જતા પોઝીટીવ કેસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, જામનગર મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, જી.જી. હોસ્પિટલ ડીન નંદીની દેસાઇ, કોરોના નોડલ અધિકારી ડો. એસ.એસ.ચેટરજી વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય અને ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા