Abtak Media Google News

રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચાના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની સરકાર દ્વારા નાણામંત્રી પિયુષ ગોયલે ખેડુતો અને મઘ્યમવર્ગને અનેક લાભો-ફાયદો થાય તે માટે અનેક રાહતો આ બજેટમાં આપવામાં આવેલ છે.

તેમજ દેના ગરીબો- મઘ્યવર્ગની ૮૦ ટકા જનતાને ૨.૫ લાખથી વધારીને પાંચ લાખ સુધીની આવકને કરમુકત કરવાની જાહેરાત એ ખુબ જ મોટી રાહત સમાન છે. તેવી જ રીતે ખેડુતોને પ્રતિ ર હેકટરે વાર્ષિક છ હજાર રૂપિયા સુધીની રોકડ સહાય, તેમજ શ્રમિકો મહિને રૂત્રણ હજાર નું પેન્શન આપવાની જાહેરાત એ ઐતિહાસિક છે.બજેટમાં ખેડુતો, મજુરો, શ્રમિકો, નોકરીયાતો, મહીલાઓ, મઘ્યમવર્ગ વિગેરે માટે અનેક રાહતો આપવા બદલ ભાનુબેન બાબરીયાએ અભિનંદન આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.