સુરેન્દ્રનગરઃ ચોટીલામાં કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં બીટ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એબ્દુલભાઈએ પોલીસ સ્ટેશનની છત પર જઇને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે આત્માહત્યા કરવાનું કારણ શું છે તે સામે આવ્યું નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક