Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»ભાવિ ડોકટરોનું માનસિક સ્વાસ્થ્ય ‘સ્વસ્થ’ બનાવા કાઉન્સેલિંગ પેનલ ઉભી કરશે !!!
National

ભાવિ ડોકટરોનું માનસિક સ્વાસ્થ્ય ‘સ્વસ્થ’ બનાવા કાઉન્સેલિંગ પેનલ ઉભી કરશે !!!

By ABTAK MEDIA28/01/20232 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

મેડિકલ વિધાર્થીઓ દ્વારા આત્મહત્યાના કિસ્સાઓ વધતા કોલેજો સજાગ બની

હાલ સરકાર ભાર વગરના ભણતરને જે રીતે પ્રોત્સાહન આપી રહ્યું છે તેની સાથો સાથ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચિંતામાં પણ વધારો થયો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોય આ વાતની ગંભીરતાને ધ્યાને લઇ ગુજરાતની મેડિકલ કોલેજો કાઉન્સિલિંગ પેનલ ઉભી કરવા માટે તત્પર બની છે જે ભાવિ ડોક્ટરોનું માનસિક સ્વાસ્થ્ય ‘સ્વસ્થ’ બનાવવા માટે કાર્ય કરશે અને તેના માટે કાઉન્સેલિંગ પેનલ પણ ઉભી કરશે.

મેડિકલ કોલેજના જણાવ્યા મુજબ જે કાઉન્સિલિંગ પેનલ ઊભી કરવામાં આવશે તે આ તમામ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નું કાઉન્સિલિંગ કરશે અને તેમની માનસિક સ્થિતિ ને મુલવશે.  ચેલા ઘણા વર્ષોથી મેડિકલ કોલેજ કેમ્પસમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે કારણ કે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસની સાતો સાત તેમનું જીવન અસ્તવ્યસ્ત થયું હોવાના કારણે તેઓ જીવનને ટૂંકાવી રહ્યા છે ત્યારે ભારતના ભાવિને કોઈ નુકસાન ન પહોંચે તે માટે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે અને મેડિકલ કોલેજોને તાકીદ પણ કરી છે કે ગુજરાતમાં જેટલી પણ મેડિકલ કોલેજો હોય તેમાં કાઉન્સિલિંગ પેનલ ઊભી કરવામાં આવે કે જે વિદ્યાર્થીઓનું યોગ્ય રીતે કાઉન્સિલિંગ કરી શકે.

મેડિકલ કોલેજના પ્રેસિડેન્ટે એ વાતનો આશાવાદ વ્યસ્ત કરતા જણાવ્યું હતું કે હવે દરેક એસોસિએશન અને કાઉન્સેલિંગ પેનલ મેડિકલ કોલેજ ના સત્તાધીશોની સાથોસાથ હોસ્પિટલો અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે સીધો સંપર્ક સાદ છે અને દરેક કોલેજ લેવલ ઉપર કમિટીની પણ રચના કરવામાં આવશે જેમાં અભ્યાસ કરાવતા પ્રોફેસરો, મકનોચિકિત્સક સહિતના તબીબો આ કમિટીમાં રહેશે.

ALSO READ  એરફોર્સ ડે પર IAFનું નવીનતમ પરિવહન વિમાન C-295 બતાવશે પોતાની તાકાત???

CouncilPAnel DOCTORS | featured MentalHealth NationalNews wealth
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઠંડીમાં રાહત વચ્ચે માવઠાનો માર: ભાવનગર સહિત 10 જિલ્લામાં કમૌસમી વરસાદ
Next Article ઓઈલ ચોરીની માહિતી આપનારને ઈનામ અપાશે: ટોલ ફી નંબર જાહેર
ABTAK MEDIA
  • Website

Related Posts

ગુજરાતના દોઢ લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં : વાલીઓમાં ચિંતા

21/09/2023

શેરબજારમાં મંદીની સુનામી: સેન્સેક્સ 600 પોઇન્ટ પટકાયો

21/09/2023

ભયંકર કળિયુગ ક્યારે આવશે?

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.