Abtak Media Google News

આજે હનુમાન જયંતી છે દેશભરના હનુમાનજીના મંદિરોમાં ભક્તો દ્વારા પૂજા-વિધિ કરાઈ રહી છે. ત્યારે પ્રખ્યાત સાળંગપુરના કષ્ટભંજન દેવ તરીકે ઓળખાતા હનુમાનજી મંદિરમાં પણ દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. અહીં રહેવાની વ્યવસ્થા હોવાથી અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ દાદાના દર્શન માટે પહેલેથી જ પહોચી ગયા છે.

આજના આ પાવન અવસરે સાળંગપુરમાં ખાસ પૂજા-વિધિ અને યજ્ઞના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Hanuman Ji

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.