દાદરાનગર હવેલીનાં પ્રદેશ અધ્યક્ષ હસમુખ ભંડારીજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામલાલજી, કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ, અટલજીના પરિવારજનો અને કેન્દ્રીય મંત્રીગણની ઉપસ્થિતિમાં પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વ.અટલ બિહારી વાજપાયીજીના અસ્થિ સ્વીકાર્યા હતા. દાદરાનગર હવેલી પ્રદેશ અધ્યક્ષ હસમુખ ભંડારીજી હવે સ્વ.અટલજીના અસ્થિને દાદરાનગર હવેલી લાવીને અહિંની પવિત્ર દમણગંગા નદીમાં વિસર્જીત કરશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ધાર્મિક કાર્યમાં સહભાગી થઇ શકે અને પવિત્ર વ્યક્તિને મળી શકો.
- ટીના દત્તાનો આ લૂક જોઈને તમે શું કહેશો ??
- કઈક આ રીતે શહેનાઝ ગિલ માણી રહી છે કુદરની સુંદરતા
- સ્વામી ગૌતમંદને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવતા પ્રધાનમંત્રી
- રાજકોટ મવડી પોલીસ હેડક્વાર્ટરના 8માં માળેથી પોલીસ કોન્સ્ટેબલે મોતની છલાંગ લગાવી
- વસ્તુઓનો ત્યાગ માત્ર નહીં, પણ લાગણીનો પરિત્યાગ તે સંયમ માર્ગ!
- VVPAT કેસ: “અમે ચૂંટણીને નિયંત્રિત કરી શકતા નથી,” સુપ્રીમ કોર્ટ
- અંક કુંડલીમાં મિસિંગ થતાં નંબરોનો પ્રભાવ