Abtak Media Google News

અનેક વિટંબણાઓ તથા આર્થિક મુશ્કેરલીઓ છતા અમોએ કેજી થી પીજી સુધીનું સંપૂર્ણ કાર્ય કરીને સૌરાષ્ટ્ર  યુનિવર્સીટી તથા જીટીયુ માં અવલ્લં સ્થારને રહેવામાં સફળ રહીને વાલી તથા વિદ્યાર્થીનીઓનો વિશ્વાએસ ટકાવી રાખ્યોસ-મનસુખભાઈ ધાનાણી-નિયામક

કોરોના મહામારીના શૈક્ષણીક વર્ષમાં સૌરાષ્ટ્રવ યુનિ.માં બી.એ,બી.કોમ,બી.બી. એ,બી.સી.એ, બી.એસ.સી. જીટીયુમાં બી.ફામ, એમ.ફાર્મ, એમ.બી. એ,એમ.એસ.સી, એમ.સી.એ વિ. વિદ્યાશાખામાં ટોપ-ટેનમાં પ0 (પચાસ) વિદ્યાર્થીનીઓએ ટોપ-ટેનમાં મેદાન માર્યુ. હોસ્ટેલ ડાયરેકટર વલ્લષભભાઈ રામાણીએ અંગત રસ લઈને અમેરિકાથી વિદ્યાર્થીનીઓને રપ લાખ સ્કોસલરશિપ પેટે અપાવ્યા .કોરોના મહામારીમાં ટ્રસ્ટીક તથા કેમ્પઈસ ડાયરેકટર ચતુરભાઈ ખૂંટે સતત વહીવટીય સભાનતા દાખવીને સંકુલને ધમધમતું રાખ્યું…એકેડેમીક ડાયરેકટર કિશોરભાઈ દેસાઈએ આગવી કાર્યશૈલીથી એડમિશનથી લઈ પરીક્ષા સંબંધિત તમામ કામગીરી સુપેરે નિભાવી.

અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ્-સુરત સંચાલીત  શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલીએ સતત રર વર્ષથી નિ:સ્વાજર્થ નિયામક તરીકે તથા ટ્રસ્ટીટ તરીકે સેવા આપતા મનસુખભાઈ ધાનાણીના સીધા માર્ગદર્શન હેઠળ કોરોના મહામારીના શૈક્ષણીક વર્ષ ર0ર0-ર1 માં પણ પોતાની સિઘ્ધિલઓ ની નવી ઉંચાઈઓ સર કરીને સમગ્ર ગુજરાતમાં શિક્ષણ જગતનું ભભકોરોના વોરિયરભભ સાબિત થયુ છે. કોરોના ના કપરા કાળમાં સતત આર્થિક સમસ્યાઓનો સામનો કરીને પણ સરકારશ્રીની સુચના અને આદેશ અનુસાર ધો.1 થી સ્નાોતક તથા અનુસ્નાાતકનું ઓનલાઈન સંપૂર્ણ શિક્ષણ આપીને 8પ00(આઠ હજાર પાંચસો) વિદ્યાર્થીનીઓ તથા વાલીઓના વિશ્વા.સનું સંપાદન કરીને નિયામક મનસુખભાઈ ધાનાણીએ ગજેરા સંકુલ-અમરેલીને ખરા-અર્થમાં શિક્ષણ જગતનું કોરોના વોરિયર સાબિત કર્યુ છે.

આ તકે ગજેરા સંકુલમાં સતત રર વર્ષથી નિયામક તથા ટ્રસ્ટીા તરીકે નિ:શુલ્ક  તથા નિ:સ્વાર્થિ સેવા આપતા મનસુખભાઈ ધાનાણીએ જણાવ્યું  હતું કે સંસ્થા્ના પદાધિકારીથી માંડી પટાવાળા,વિદ્યાર્થીનીઓ, વાલીઓ, ડાયરેકટરશ્રી, આચાર્યો, પ્રાઘ્યાંપકશ્રીઓ,શિક્ષકોના સહિયારા આત્મ્વિશ્વાંસ તથા સહકારથી કોરોના મહામારીમાં પણ અમો શૈક્ષણીક વર્ષ ર0ર0-ર1 માં સૌરાષ્ટ્રભ યુનિવર્સિટી તથા જીટીયુમાં ટોપ-ટેનમાં પ0 (પચાસ) કરતા પણ વધારે વિદ્યાર્થીનીઓએ ટોપ-ટેનમાં સ્થાાન પ્રાપ્તક કરીને સમગ્ર ગુજરાતમાં અમોને સૌને ગુજરાત રાજયમાં ગૌરવ અપાવ્યુંસ છે.

મહેનત તથા માનવતાના સંગમ સમાં ગજેરા સંકુલના હોસ્ટેથલ ડાયરેકટર વલ્લ ભભાઈ રામાણીના પ્રામાણિક પ્રયત્નોેથી સરદારધામ-અમદાવાદ ના માઘ્યયમથી અમેરિકાથી લગભગ રૂા. રપ,00,000 (પચીસ લાખ) જેવી રકમ વિદ્યાર્થીનીઓના ખાતામાં ડાયરેકટ જમા કરાવીને કપરા સમયમાં શિક્ષણનો આધાર બન્યામ છે તો કેમ્પીસ ડાયરેકટર તથા ટ્રસ્ટીલ ચતુરભાઈ ખૂંટે આગવી સુઝ-બુઝ થી  તમામ વહીવટીય કાર્યનું સંકલન કરીને ગજેરા સંકુલને ધમધમતું રાખ્યુર, વહીવટીય વિભાગમાં એકેડેમીક ડાયરેકટરની ફરજ બજાવતા સંસ્થા ના અધિકારી કિશોરભાઈ દેસાઈએ પ્રામાણિકતા, નિષ્ઠા તથા પારદર્શિતાપૂર્વક વિદ્યાર્થીનીઓની ઓનલાઈન ફી, એડમિશન, પરીક્ષા ફી, પરિણામ,પરીક્ષા ફોર્મ વિ.ની કામગીરીમાં ઓન-લાઈન ઓવરટાઈમ કરીને પણ 8પ00 વિદ્યાર્થીનીઓને કોઈપણ પ્રકારની મુશ્કે લી ના પડે તે માટે ગંભીરપણે વિચારી કાર્યપ્રવૃતિ કરીને સહયોગ આપી ગજેરા સંકુલને સક્રિય રાખ્યું  તે બદલ સ્થાતપક પ્રમુખ તથા કેળવણીકાર વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉ.પ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયાએ નિયામક મનસુખભાઈ ધાનાણી, અધિકારીશ્રીઓ, ડાયરેકટરશ્રીઓ, આચાર્યો, શિક્ષકો, ટીચીંગ નોન-ટીચીંગ કર્મચારી, વિદ્યાર્થીનીઓ, વાલીઓ તથા યુનિવર્સિટી સતાવાળા ઓનો આભાર માની અભિનંદન આપ્યા  હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.