ભારતભરમાં કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે અને આ વાયરસ ને લઇ છેલ્લા પોણા બે માસથી ભારતભરમાં સરકારે લોક ડાઉન જાહેર કરી લોકોને ધંધા રોજગાર કે ઘર બહાર કામ સિવાય ન જવાની અપીલ કરી છે જેને લઇ આજે સુધીમાં પાન બીડી દુકાનો ખુલ્લી નથી ત્યારે આજે પોણા બે માસથી ધંધાર્થીઓ તથા વેશની લોકો પાન બીડી દુકાનો ખુલવાની રાહ જોઇ રહ્યા છે ત્યારે આ બાબતે આજે કેશોદ ચેમ્બર્સ ઓફ કોમર્સના આગેવાનો ના આગેવાનોએ ડેપ્યુટી કલેકટરને એક આવેદનપત્ર આપ્યું હતું. અને સરકારને વિનંતી કરી હતી કે આવા રિટેલ પાન બીડી દુકાનો ખુલ્લી રાખવાની છુટ આપે ત્યારે ધંધાર્થીઓ તો ધંધાની રાહમાં છે પરંતુ વેશની લોકો પણ આ ધંધા ખુલવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
Trending
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક
- શ્વેત સુંદરી મોનલ ગજ્જર….