Abtak Media Google News
રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવાશે: ગામમાં ભારેલો અગ્નિ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

અબતક સબનમ ચૌહાણ સુરેન્દ્રનગર

ધંધુકાની ઘટનાના પગલે ભરવાડ સમાજના કિશનભાઇ બોલ્યા ની હત્યા પ્રકરણમાં આજે સુરેન્દ્રનગર ધાંગધ્રા રાણપુર સહિતના ગામોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપરની અને ધાંગધ્રા બંધના અપાયેલા એલાન ના પગલે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે હાલમાં દસ વાગ્યે લખાય છે અત્યારે હાલમાં અડધી બજારો ખુલી છે અને અડધી બજારો બંધ રહી છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપરની વિસ્તારમાં મિશ્ર પ્રતિસાદ વચ્ચે બંધનું એલાન જોવા મળી રહ્યું છે પરંતુ 11 વાગ્યે રેલી નીકળવાની છે ત્યારે ગામ બંધ કરવામાં આવે તો નવાઈ નહીં પરંતુ હાલમાં મિશ્ર પ્રતિસાદ વચ્ચે સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપરની અને ધાંગધ્રા મિશ્ર પ્રતિસાદ બંધના એલાનને મળી રહ્યો છે ત્યારે 11 વાગે સુરેન્દ્રનગરના આંબેડકર ચોક વિસ્તારમાંથી માલધારી સમાજની રેલી કાઢી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનું હાલમાં નક્કી કરવામાં આવ્યું છે ત્યારે 11 વાગ્યે રેલી અને આવેદનપત્ર ની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર શહેરમાં ઠેરઠેર પોલીસ મુકી દેવામાં આવી છે કારણ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલમાં પોલીસ તંત્ર સજાગ બની ગયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના એસપી મહેન્દ્રભાઈ બગડીયા તેમજ સુરેન્દ્રનગર ડીવાયએસપી હિમાંશુભાઈ દોશી અને સુરેન્દ્રનગર શહેરના ગુનાશોધક શાખાના ચૌધરી તેમજ ત્રિવેદી સાહેબ સુરેન્દ્રનગર એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ તંત્ર હાલમાં રેલી નીકળવાની છે ત્યારે ચુસ્તપણે બંદોબસ્ત રાખી રહી છે ત્યારે આજના બંધના એલાનમાં વિશ્વ હિન્દુ પરિષદ શિવસેના બજરંગ દળ અને માલધારી સમાજના લોકો રેલીમાં જોડાઈ અને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગણી કરવામાં આવશે તેઓ હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે કિશનભાઇ ની અત્યાર ની વિગત એવા પ્રકારની છે કે એમને બે દિવસ પહેલા ફેસબુક ઉપર વિડીયો મુક્યો હતો અને તેમની હત્યા થઈ છે તેવું હાલમાં તેમના સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી રહ્યું છે ત્યારે આ ઘટનામાં ધંધુકામાં કિશનભાઇ બોલ્યાની હત્યા થઈ છે જેના પ્રત્યાઘાતો પડયા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર વઢવાણ જોરાવરનગર રતનપરની અને ધાંગધ્રા મિશ્ર પ્રતિસાદ વચ્ચે હાલમાં બંધ રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. બે દિવસ પહેલા ધંધુકામાં કિશનભાઈ બોલિયાને વિધર્મીઓએ ફેસબુક પર વિડીયો મુકતા ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનાના કાળા પડઘા સમગ્ર ગુજરાતમાં સંભળાઈ રહ્યા છે. આજે ધંધુકામાં બંધ પાળ્યા બાદ આવતીકાલે રાણપુર તાલુકામાં હિન્દુ સમાજ દ્વારા શુક્રવાર 5-1 બંધનું એલાન આપી યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વીએચપી, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, હિંગળાજ યુવા સંગઠન, હિંદુ યુવા વાહિની, ક્ષત્રિય સમાજ-ઝાલાવાડ, ઠાકોર સેના-ગુજરાત, કરણી સેના-સુરેન્દ્રનગર, કરણી સેના-સુરેન્દ્રનગર, ગુજરાત દ્વારા સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, નગરપાલિકા દ્વારા તા. વેપારીઓને અજાણતા હડતાળમાં જોડાવા તાકીદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ધંધુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા સામે હિન્દુ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસ.પી. ધંધુકા પીઆઈ સહિત પાંચ કર્મચારી-અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ધંધુકા પીઆઈ સી.બી. ચૌહાણને કંટ્રોલ રૂમ લીવ રિઝર્વમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ મસ્ત મોહમ્મદ ખાન ઈમ્તિયાઝ ખાનની નળસરોવર, એચ.સી. નવરેજા ઉમરભાઈની મંડળી, મહિલા પબ્લિક ગાર્ડ ઝુલ્ફિયાબેન રફીકભાઈની વિઠ્ઠલાપુર અને મહિલા લોકરક્ષક ખુશ્બુ ગફૂરભાઈની પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

દરમિયાન પીએમ બન્યા બાદ બુધવારે સાંજે કિશનભાઈએ સૂર્યલોક સોસાયટીમાંથી અંતિમ યાત્રા કરી હતી. જેમાં માલધારી સમાજ ઉપરાંત હિન્દુ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તેમજ વિશ્વ હિન્દુ પરિષદે યુવાન ભરવાડની જાહેરમાં ગોળીબારના વિરોધમાં આજે 7-1ના રોજ બંધનું એલાન આપ્યું હતું. જેના સમર્થનમાં હત્યાના વિરોધમાં તમામ વેપારીઓ સ્વયંભૂ બંધમાં જોડાયા હતા અને હત્યારાઓને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત બંને હત્યારાઓની હત્યાની તપાસને ઝડપી બનાવવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.